PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

નોકરી, ધંધામાં પ્રગતિ કરવા ઈચ્છો છો… તો ગુરુવારના દિવસે બોલો ભગવાન શ્રી વિષ્ણુનો આ મહામંત્ર.. 

Pardesi Dude by Pardesi Dude
November 17, 2022
0
નોકરી, ધંધામાં પ્રગતિ કરવા ઈચ્છો છો…  તો ગુરુવારના દિવસે બોલો ભગવાન શ્રી વિષ્ણુનો આ મહામંત્ર.. 
0
SHARES
3.7k
VIEWS
Share on FacebookShare on Twitter

💁દોસ્તો આપણા જીવનમાં આ સુખ અને દૂ:ખની ઘટમાળ સતત આવ્યા જ કરતી હોય છે. આ સુખની અનુભૂતિ આપણને દૂ:ખનાં આવવાથી જ થાય છે. તે હકીકત છે આપણે તેને નકારી ના શકીએ. પરંતુ આપણે માત્ર સુખ જ ભગવાનની પાસેથી માંગીએ છીએ. આપણી આસપાસ ઘણા લોકોને આપણે અનેક તકલીફોમાં જોયા હોય છે. તેઓને સુખ કેવું હોય તેની જાણે ખબર જ નથી હોતી કેમ કે તેમણે જીવનભર માત્ર દૂ:ખ જ જોયું હોય છે. અને ધણા લોકોને આપણે માત્ર સુખમાં જ જોઈએ છીએ. તેઓ હંમેશા ખુશ જ જોવા મળતા હોય છે. 

RELATED POSTS

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

💁દોસ્તો આ સુખ અને દૂ:ખ તો ઈશ્વરની ઇચ્છાથી જ આપણે મેળવતા હોઈએ છીએ. પરંતુ આપણે ભગવાનને રાજી કરીને તેની કૃપા મેળવી શકીએ. આજે અમે તમારા માટે એવો જ એક ઉપાય લઈને આવ્યા. છીએ જેનાથી તમે પણ હંમેશા સુખી અને ખુશ રહી શકો. દોસ્તો અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તેને તમારે માત્ર ગુરુવારના દિવસે જ કરવાનો છે. કેમ કે આ ગુરુવારનો દિવસ ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ માટે ઉત્તમ છે. આ દિવસે વિષ્ણુની પૂજા કરવામાં આવે તો તે ખૂબ જ જડપથી તેના ભક્ત પર પ્રસન્ન થાય છે. 

💁ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે તમારે જોશે એક શાલિગ્રામ અને તુલસીનો છોડ. મિત્રો તમે કદાચ નહીં જાણતા હોય કે આપણા વિષ્ણુ પુરાણમાં આ શાલિગ્રામને સાક્ષાત ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ મનાય છે. આપણા દરેકના ઘરમાં આ શાલિગ્રામ તો હોય જ છે. અને આપણે તેની પૂજાવિધિ પણ કરીએ જ છીએ. આ એક ભગવાનનું એવું સ્વરૂપ છે કે તેની કોઈ પ્રાણ પ્રતિષ્ઠા નથી કરવી પડતી. તમે તેને પોતાના મંદિરમાં રાખીને પુંજી શકો છો.

💁આપણા શાસ્ત્રો અનુસાર એવું કહેવાયું છે કે આ પૃથ્વી પરના જીવોના કલ્યાણ માટે ત્રિદેવ માથી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુંએ પાર્થિવ દેહ ધારણ કર્યો હતો. નર્મદા નદીને ભારતની સૌથી પવિત્ર નદી મનાય છે. આ નદી માંથી નીકળતા દરેક પથ્થરને શિવનું પ્રતિક મનાય છે. અને નેપાળની ગંડકી નદીના દરેક પથ્થરને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ મનાય છે. અને આ પથ્થરને આપણે સૌ શાલિગ્રામના રૂપમાં પુજીએ છીએ.  

💁આ શાલિગ્રામ અને તુલસીની પૂજા હંમેશા કરવાથી આપણને ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે તુલસીજીના વિવાહ શાલિગ્રામની સાથે કરાવવાથી કન્યાદાન સમાન તમને ફળની પ્રાપ્તિ થાય છે. શાલિગ્રામને જે પાણીમાં તમે અડાડયુ છે અને તે પાણીથી સ્નાન કરવામાં આવે તો દરેક તીર્થની પવિત્ર નદીઓના સ્નાનનું ફળ તમે મેળવી શકો છો. વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા જે ઘરે થાય છે ત્યાં હંમેશા ખુશહાલી રહે છે. તે ઘરે બીમારી કે દરિદ્રતા ક્યારેય પણ આવતા નથી. હંમેશા માં લક્ષ્મી તે ઘર પર પ્રસન્ન રહે છે.     

💁દોસ્તો તમારે આ વિધિ ગુરુવારના દિવસે કરવાની છે. શાલિગ્રામને તુલસીના ક્યારામાં રાખવાના છે. ત્યારપછી તમારે તુલસીના ક્યારાની પાસે ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો છે.તમારે બંને હાથ જોડીને અમે તમને જે મંત્ર જણાવીએ તેનો અગીયાર વાર જાપ કરવાનો છે.

👉તો દોસ્તો તમારે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ‘ૐ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ’ આ મંત્રનો જાપ કરવાનો છે. આ પ્રમાણે કરવાથી તમારા પર ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની હંમેશા કૃપા બની રહશે. 

 જો વિષ્ણુ ભગવાનના મંત્ર વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

હાઇવે પર ચિત્તા અને કાર વચ્ચે થઈ જોરદાર ટક્કર,  પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.
Facts

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

March 7, 2023
દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો…   વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…
Facts

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

March 5, 2023
રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર..  જરૂર ટ્રાય કરો..
Facts

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

March 5, 2023
ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે….   જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..
Facts

ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે…. જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..

March 4, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ,  સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…
Facts

નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ, સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…

March 4, 2023
Next Post
પ્લગમાં એક અર્થીગ પીન જાડી અને લાંબી રાખવા પાછળ આ કારણ છે જવાબદાર.. લોકોને આની ખબર જ નથી.

પ્લગમાં એક અર્થીગ પીન જાડી અને લાંબી રાખવા પાછળ આ કારણ છે જવાબદાર.. લોકોને આની ખબર જ નથી.

મોબાઈલના રેડીએશનની માસૂમ બાળકો પર થતી ગંભીર અસર..  દરેક માતા-પિતા આ માહિતી ખાસ વાંચે..

મોબાઈલના રેડીએશનની માસૂમ બાળકો પર થતી ગંભીર અસર.. દરેક માતા-પિતા આ માહિતી ખાસ વાંચે..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વજન ઘટાડવા કરો આ ખાસ ઉપાય…  રોજ કરો આ ખાસ વસ્તુનું યોગ્ય રીતે સેવન…

વજન ઘટાડવા કરો આ ખાસ ઉપાય… રોજ કરો આ ખાસ વસ્તુનું યોગ્ય રીતે સેવન…

January 28, 2023
હિન્દુ સંસ્કૃતિ એમ જ મહાન નથી કહેવાતી… હોય છે અંધવિશ્વાસની પાછળ પણ વૈજ્ઞાનીક કારણો… 

હિન્દુ સંસ્કૃતિ એમ જ મહાન નથી કહેવાતી… હોય છે અંધવિશ્વાસની પાછળ પણ વૈજ્ઞાનીક કારણો… 

November 10, 2022
સ્નાન કરતી આ 5 અંગોને જો સાફ નહીં કરો તો,  મળશે આવું ખતરનાક પરિણામ..

સ્નાન કરતી આ 5 અંગોને જો સાફ નહીં કરો તો, મળશે આવું ખતરનાક પરિણામ..

January 28, 2023

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!