PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

દિવાળી સમયે જોયું હતું આ 5 માંથી કોઈ 1 જાનવર, તો સમજજો જીવનમાં ક્યારેય નહિ આવે ધનની કમી.

Pardesi Dude by Pardesi Dude
December 17, 2020
0
દિવાળી સમયે જોયું હતું આ 5 માંથી કોઈ 1 જાનવર,  તો સમજજો જીવનમાં ક્યારેય નહિ આવે ધનની કમી.
0
SHARES
164
VIEWS
Share on FacebookShare on Twitter

હિંદુ ધર્મના પ્રમુખ તહેવારોમાં એક તહેવાર છે દિવાળીનો તહેવાર. આમ જોઈએ તો દિવાળી માતા લક્ષ્મીને પ્રસન્ન કરીને તેમની કૃપા પ્રાપ્ત કરવાનો તહેવાર છે. લક્ષ્મી માતાની પૂજા કરી તેમનું આહ્વાહન કરાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દિવાળીના દિવસે અમુક જીવના દર્શન થઇ જાય છે તો તે ખુબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તેનાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે તેમજ વર્ષ દરમિયાન ક્યારેય ધનની કમી નથી થતી. એવું પણ કહેવાય છે કે આ જીવનું દેખાવુ તે માતા લક્ષ્મીના આગમનનું સૂચક  છે.

RELATED POSTS

સસ્તા લીંબુ હોય ત્યારે તેના રસને આ યુનિક રીતે સ્ટોર કરો… જેનાથી લીંબુનો રસનો લાંબો ટાઈમ સારો રહેશે..

ઘરની આ એક વસ્તુ વાપરો… વાળ થશે લાંબા અને સિલ્કી, લોકો તમને વાળનું સિક્રેટ પૂછવા લાગશે..

દહીં ફ્રિઝમાં રાખ્યા પછી પણ થઈ જાય છે ખાટું તો… અપનાવો આ સરળ રીત… એકદમ સ્વાદિષ્ટ દહી બનશે.

  • દિવાળી પર ગાયના દર્શન 

હિંદુ ધર્મમાં કેસરી રંગ અને ગાયનું ખુબ જ મહત્વ છે. ગાયને હિંદુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ગાયને પૂજવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય કેસરિયા રંગની ગાય જોઈ છે. કદાચ તમે નહિ જાણતા હોય કે શકુન શાસ્ત્રમાં કેસરિયા રંગની ગાયને દેવત્વનું પ્રતિક માનવામાં આવે છે. એવામાં દીપાવલીના દિવસે ગયાના દર્શન થાય તો તે સમૃદ્ધિનો સંકેત ગણવામાં આવે છે. જો દિવાળીના દિવસે ગાયના દર્શન થાય છે તો વર્ષ દરમિયાન ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.

  • દિવાળીના દિવસે ગરોળીનું દેખાવું 

આમ તો સામાન્ય રીતે ગરોળી દેખાય જતી હોય છે પરંતુ દિવાળીની રાતે ગરોળીનું દેખાવું ખુબ જ દુર્લભ હોય છે. દિવાળીની રાત્રે ગરોળીનું દેખાવું સૌથી શુભ સંકેત માનવામાં આવે છે. દિવાળીના દિવસે ગરોળી દેખાય તો તેને કાઢવી નહીં અને તેનું દેખાવું શુભસંકેત આપી શકે છે. કેમ અને કેવી રીતે ગરોળી શુભ થાય તે જાણીએ.  

એવામાં દિવાળીના દિવસે પુરુષોના જમણા ખભા પર અને સ્ત્રીઓના ડાબા ખભા પડે છે તો તેનો અર્થ છે કે સમાજમાં તેના માન સમ્માન અને સમૃદ્ધિમાં ખુબ જ વધારો થશે. આ ઉપરાંત કોઈ સ્ત્રીના શરીરના ડાબા ભાગમાં ગરોળી આવીને પડે છે તો તે દર્શાવે છે કે ઝડપથી ધન લાભ થશે.

  • ઘરમાં બિલાડીનું આવવું 

સામાન્ય રીતે બિલાડીને જોઇને લોકો ભાગવા લાગે છે. એવામાં જો બિલાડી ઘરમાં આવીને રાત્રે દૂધ પી જાય છે તો આપણે તેને ઘરમાં ઘુસવા પણ નથી દેતા.પરંતુ દિવાળીની રાત્રે બિલાડી તમારા ઘરમાં આવે છે. અને એવામાં દૂધ પી જાય તો સમજી લેવું જોઈએ કે લક્ષ્મીજીએ તમારા ઘરમાં પ્રવેશ કરી ચુક્યા છે. આ ઉપરાંત દિવાળીની રાત્રે બિલાડી તમારા ઘરની છત પર મળત્યાગ કરે છે તો તે તમારા ઘરમાં સ્થાયી લક્ષ્મી પ્રાપ્ત થવાનો સંકેત છે.

  • ઘુવડનું દેખાવું 

ઘુવડને લક્ષ્મીજીનું વાહન માનવામાં આવે છે. એક માન્યતા એવી છે કે દિવાળીની રાતે લક્ષ્મીજી ઘુવડ પર બેસીને ભ્રમણ કરે છે. માટે દિવાળીની રાત્રે અથવા તો દિવસે જો ઘુવડ દેખાય જાય છે તો સમજવું જોઈએ કે તેના પર લક્ષ્મીજીની કૃપા થવાની છે અને તેમની કિસ્મત ચમકવા જઈ રહી છે.

  • છછુંદરનું દેખાવું 

દિવાળીની રાત્રે જો છછુંદર ઘરમાં જોવા મળે છે તો તેને પણ શુભ સંકેત સમજવો જોઈએ. માન્યતા છે કે દિવાળીના દિવસે રાત્રે ઘરમાં છછુંદર દેખાય છે તો તેનો સંકેત છે કે આખું વર્ષ ઘરમાં પૈસાની કમી નહિ થાય. અને વર્ષ દરમિયાન પણ ક્યારે છછુંદર  દેખાય તો તેને કાઢવી નહીં કેમકે, છછુંદર ઘરમાં રહે તો ખુબજ શુભ માનવમાં આવે છે અને ખાસ કરીને દિવાળીના દિવસે અથવા રાત્રે તે જોવા મળે તો આખું વર્ષ સારું અને ધનની કમી વગરનું જાય છે.

આવી જાણકારી માટે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. તેમજ આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

સસ્તા લીંબુ હોય ત્યારે તેના રસને આ યુનિક રીતે સ્ટોર કરો…  જેનાથી લીંબુનો રસનો લાંબો ટાઈમ સારો રહેશે..
Facts

સસ્તા લીંબુ હોય ત્યારે તેના રસને આ યુનિક રીતે સ્ટોર કરો… જેનાથી લીંબુનો રસનો લાંબો ટાઈમ સારો રહેશે..

January 30, 2023
ઘરની આ એક વસ્તુ વાપરો…  વાળ થશે લાંબા અને સિલ્કી,  લોકો તમને વાળનું સિક્રેટ પૂછવા લાગશે..
Facts

ઘરની આ એક વસ્તુ વાપરો… વાળ થશે લાંબા અને સિલ્કી, લોકો તમને વાળનું સિક્રેટ પૂછવા લાગશે..

January 30, 2023
દહીં ફ્રિઝમાં રાખ્યા પછી પણ થઈ જાય છે ખાટું તો…  અપનાવો આ સરળ રીત… એકદમ સ્વાદિષ્ટ દહી બનશે.
Facts

દહીં ફ્રિઝમાં રાખ્યા પછી પણ થઈ જાય છે ખાટું તો… અપનાવો આ સરળ રીત… એકદમ સ્વાદિષ્ટ દહી બનશે.

January 30, 2023
40 વર્ષની ઉંમરે પણ 20 વર્ષના દેખાશો,  યંગ દેખાવા આ ઐશ્વર્યાનું બ્યુટી સિક્રેટ અજમાવો…
Facts

40 વર્ષની ઉંમરે પણ 20 વર્ષના દેખાશો, યંગ દેખાવા આ ઐશ્વર્યાનું બ્યુટી સિક્રેટ અજમાવો…

January 28, 2023
સ્નાન કરતી આ 5 અંગોને જો સાફ નહીં કરો તો,  મળશે આવું ખતરનાક પરિણામ..
Facts

સ્નાન કરતી આ 5 અંગોને જો સાફ નહીં કરો તો, મળશે આવું ખતરનાક પરિણામ..

January 28, 2023
તમે પણ નાકના વાળ આ રીતે કાપો છો તો થઈ જાવ સાવધાન….  નાની એક ભૂલથી જઇ શકે છે જીવ….
Facts

તમે પણ નાકના વાળ આ રીતે કાપો છો તો થઈ જાવ સાવધાન…. નાની એક ભૂલથી જઇ શકે છે જીવ….

January 28, 2023
Next Post
સિંઘોડા ખાવાથી થશે આ અદભુત ફાયદાઓ,  જે જાણ્યા બાદ તમે જરૂર ખાવા લાગશો.

સિંઘોડા ખાવાથી થશે આ અદભુત ફાયદાઓ, જે જાણ્યા બાદ તમે જરૂર ખાવા લાગશો.

તાંબાનું પાણી છે અમૃત સમાન,  તેણે પીવાથી શરીરમાંથી આટલા રોગ થાય છે જડથી ગાયબ.

તાંબાનું પાણી છે અમૃત સમાન, તેણે પીવાથી શરીરમાંથી આટલા રોગ થાય છે જડથી ગાયબ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આપણા દેશમાં લોકોની આ 5 આદત છે જે બહુ જ ખરાબ છે…   તો જાણો આ ગંદી આદત કઈ છે..

આપણા દેશમાં લોકોની આ 5 આદત છે જે બહુ જ ખરાબ છે… તો જાણો આ ગંદી આદત કઈ છે..

December 8, 2022
શરીરના અલગ અલગ રોગો માટે કામ કરે છે આ ઔષધિ,  જાણો તેને ઉપયોગ કરવાની રીત.

શરીરના અલગ અલગ રોગો માટે કામ કરે છે આ ઔષધિ, જાણો તેને ઉપયોગ કરવાની રીત.

March 10, 2021
રસોડાની આ 5 વસ્તુનો ઉપયોગ કરો,  વર્ષો જૂની એસિડિટી પણ જડથી નીકળી જશે..

રસોડાની આ 5 વસ્તુનો ઉપયોગ કરો, વર્ષો જૂની એસિડિટી પણ જડથી નીકળી જશે..

January 27, 2021

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • સસ્તા લીંબુ હોય ત્યારે તેના રસને આ યુનિક રીતે સ્ટોર કરો… જેનાથી લીંબુનો રસનો લાંબો ટાઈમ સારો રહેશે..
  • કરો આટલી વસ્તુનું સેવન, 50 ની ઉંમરે પણ તમે 30 જેવા યુવાન દેખાવા લાગશો..
  • માત્ર 3 દિવસમાં હાથ-પગમાં આવેલી મચકોડને દૂર કરો, કરો આ મફતનો ઘરેલુ ઉપાય અને મેળવો પીડાથી રાહત…

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!