PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

સાત એવી નિશાનીઓ છે કે જેનાથી વ્યક્તિ ક્યારેક ને ક્યારેક બને છે કરોડપતિ… 💁 જરૂર જાણો.

Pardesi Dude by Pardesi Dude
September 27, 2022
0
સાત એવી નિશાનીઓ છે કે જેનાથી વ્યક્તિ ક્યારેક ને ક્યારેક બને છે કરોડપતિ… 💁 જરૂર જાણો.
0
SHARES
1.2k
VIEWS
Share on FacebookShare on Twitter

💁દોસ્તો આજના આપણા આર્ટિકલનો વિષય છે તે સૌને આર્ટીકલ વાંચવા માટે મજબૂર કરે તેવો છે. કેમ કે ટૉપિક જ કઈક એવો છે. સાચે જ કરોડપતિ થવાની વાત જ્યાં થાય એટલે સૌ કોઈના ક્યાં ચમકે છે. દોસ્તો આ કરોડપતિ બનવા માટે આપણામાં એવી નિશાની કે લક્ષણો હોવા જોઈએ કે જે આપણને આગળ જાતા કરોડોના માલિક બનાવી શકે. તો ચાલો આજે આપણે જોઈએ કે આ કરોડપતિ બનવાની નશાની શું છે. 

RELATED POSTS

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

💁આપણે એક સમાજમાં રહીએ છીએ અને તેથી આપણે અનેક લોકોના સંપર્કમાં આવીએ છીએ. દરેક વ્યક્તિ એક સરખી વિચાર શરણી વાળી નથી હોતી. કોઈ બે વ્યક્તિની આવક એક સરખી હોવા છતાં તે બંનેની આર્થિક સ્થિતી સમાન નથી. તો એનું કારણ છે કે એક વ્યક્તિ પોતાની આવકનો દોઢ ગણો ખર્ચ કરે છે. અને બીજી વ્યક્તિ પોતાની આવકનો પોણો જ ખર્ચ કરીને બચત કરે છે. આમ કરોડપતિ બનવા માટે આવી નાની નાની બાબતો પણ મહત્વ ધરાવે છે. 

💁દોસ્તો આપણે ઘણી વાર વિચારીએ કે જે લોકો ખૂબ જ ધનવાન છે તેની જિંદગી કેવી હોય છે ? તેઓ કેવું જીવન જીવે છે ? આપણને એવું લાગે છે કે તેઓ ખૂબ જ ટીપટોપમાં રહે છે હંમેશા બ્રાન્ડેડ કપડાં, ખૂબ મોંધી ઘડિયાર, કાર, બંગલો વગેરે હાઇફાઈ જીવન જ જીવતા હશે. પરંતુ હકીકત તો એ છે કે આવા ધનવાન લોકોનું જીવન એકદમ સાદું અને સિમ્પલ હોય છે તેને જોતાં એવું લાગે જ નહીં કે તે કરોડોના માલિક છે. 

💁ચાલો આગળ જોઈએ એ સાત નિશાની કે જેનાથી લોકો કરોડપતિ બની શક્યા. દોસ્તો જો આવી નિશાનીઓ તમારામાં હશે તો આવનાર સમયમાં તમે પણ કરોડપતિ બની શકો છો. તેમા સંકાને કોઈ સ્થાન નથી. 

💁નિશાની-1. દોસ્તો ભવિષ્યને ઉજવળ બનાવવા માટે ખૂબ જ ભોગ આપવો પડે છે. આપણે જોઈએ કે ઘણા લોકોને કોઈ ઓફર આવે કે આ કામ છે અને તેમા તમે પાર્ટ ટાઈમ કામ કરીને થોડા વધારે પૈસા કમાય શકો છો. ત્યારે પેલી વ્યક્તિ તેને કહે છે કે મારે ઓફિસનું જ એટલું કામ રહે છે પ્લસ ઘરમાં પણ થોડું કામ હોય છે કે મારાથી ના થાય પરંતુ તેના બદલે જો તેને કોઈ હોટલમાં જમવા જવાનું કહો કે પછી કોઈ જગ્યાએ ફરવા જવાનું કહો તો તે એની ટાઇમ તૈયાર જ છે. મતલબ કે તે પોતાની આવક વધારવા માગતો નથી પણ ખર્ચ કરવા તૈયાર છે.

  💁પરંતુ ધનવાન લોકો આથી ઊલટું વિચારવા વાળા હોય છે. એ લોકો ક્યારેય પોતાના હાથમાં આવેલી પૈસા કમાવાની તકને જવા દેતા નથી. તેઓ આવી તકને જડપી લેતા હોય છે તેનો અર્થ એવો નથી કે તે કંજૂસ છે. પરંતુ આ લોકો પોતાનો સમય, પૈસા અને પોતાની શક્તિને ખૂબ જ જોઈને વિચારીને વાપરે છે. 

💁નિશાની-2. જે લોકો પોતાના TEM એટલે કે સમય, શક્તિ અને  પૈસાનો ખૂબ જ વિચારીને અને ખૂબ જ સમજીને તેનો ઉપયોગ કરવાનું જાણતા હોય છે. અમુક લોકોને તેના પિતાનો સપોટ ખૂબ જ મોટા થાય ત્યાં સુધી મળે છે અને તેથી તે પોતાની રીતે પોતાનો બીજનેસ કરી શકતા નથી.  

💁જ્યારે વિદેશમાં તો 20 વર્ષે જ પોતાની જવાબદારી ઉપાડવાની થતી હોય છે અને જો તેને આગળ ભણવું છે તો પણ પાર્ટ ટાઇમ કામ કરીને પોતાની કોલેજ ફી ભરવાની હોય છે. આમ વિદેશમા લોકોને પૈસાની વેલ્યૂ ખૂબ જ નાનપણથી જ હોય છે. જે આપણે અહી જોવા મળતી નથી. 

💁નિશાની-3. પૈસા કમાવાની નાની પણ તક તેઓ છોડતા નથી. આ લોકો પોતાની પાસે જે પણ આવી તક આવે તેને છોડતા નથી. પોતાને ઘણી મુશ્કેલી પડે તો પણ તે એ કામ કરે છે. એટલે કે ખૂબ જ ભોગ આપે છે. 

💁નિશાની-4. જે કામ કરો તેમાં પોતાનું પૂરું દિમાગ લગાવો. તમે માત્ર ગધેડાની જેમ કામ કર્યા કરો તો તેમ પણ પૈસા નથી બનતા પરંતુ તેના માટે પણ ખૂબ જ બુધ્ધિથી કામ લેવું જરૂરી છે. સતેજ બુધ્ધિ વાળાને કોઈ ક્યારેય નુકશાન પહોંચાડી શકતું નથી. 

💁નિશાની-5. જે વ્યક્તિ પોતાના રસના વિષય તરફ આગળ વધે છે તે હંમેશા પોતાના કામોમાં સફળતા મેળવે છે. અને એટલું જ નહીં પણ તે પોતાના દરેક કામમાં પોતાનો જીવ રેડીને કામ કરતાં હોય છે. જ્યાં સુધી તેઓ પોતાનું કામ સફળતા પૂર્વક પૂર્ણ ના કરે ત્યાં સુધી તેઓ જંપીને બેસતા નથી. 

💁નિશાની-6. શું તમે તમારી પાસે પૈસા ના હોય તો પણ લાંબા સમય સુધી રહી શકો છો ? જો આ પ્રશ્નનો જવાબ હા છે તો ચોક્કસ એક સમય એવો આવશે કે તમે પણ કરોડપતિ બન્યા હશો. 

💁નિશાની-7.શું તમે ખૂબ ધનવાન બનીને પણ આઝાદ જીવન જીવવા માંગો છો. તો આ નિશાની પણ તમને ધનવાન બનાવતા કોઈ નહીં રોકી શકે. તમારું જીવન તમારે સુખદ બનાવવાનું છે તેનો કોઈ દેખાવ કરવાનો નથી. આવા વિચાર વાળા લોકો હંમેશા સફળ થાય છે.   

કરોડપતિ વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
Facts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

September 23, 2023
સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.
Facts

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

July 21, 2023
ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા..  ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.
Facts

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

July 20, 2023
આ ૧ રૂપિયાનો જૂનો સિક્કો અપાવી શકે છે તમને 5 લાખ… જાણો કેવી રીતે મેળવવા તેની પ્રોસેસ.
Facts

આ ૧ રૂપિયાનો જૂનો સિક્કો અપાવી શકે છે તમને 5 લાખ… જાણો કેવી રીતે મેળવવા તેની પ્રોસેસ.

July 19, 2023
જો સવારે આ વસ્તુઓથી સૂર્ય દેવની કરશો આરાધના તો,  અપાર ધન-સંપત્તિ અને કાર્યક્ષેત્રે થશે ખૂબ પ્રગતિ…
Facts

જો સવારે આ વસ્તુઓથી સૂર્ય દેવની કરશો આરાધના તો, અપાર ધન-સંપત્તિ અને કાર્યક્ષેત્રે થશે ખૂબ પ્રગતિ…

June 26, 2023
શું તમે જાણો છો..?  જ્યારે કોઈ બેંક ડૂબે કે નાદાર જાહેર થાય તો તમને કેટલી રકમ પરત મળી શકે ?
Economy

શું તમે જાણો છો..? જ્યારે કોઈ બેંક ડૂબે કે નાદાર જાહેર થાય તો તમને કેટલી રકમ પરત મળી શકે ?

May 31, 2023
Next Post
દિવસેને દિવસે વીજળીના બિલમાં થઈ રહ્યો છે વધારો,  તો આજથી શરૂ કરો આ ટ્રિક, ક્યારેય વધારે નહીં આવે બિલ.

દિવસેને દિવસે વીજળીના બિલમાં થઈ રહ્યો છે વધારો, તો આજથી શરૂ કરો આ ટ્રિક, ક્યારેય વધારે નહીં આવે બિલ.

કાન વીંધાવા એક ફક્ત ફેશન નથી,  પંરતુ આ વૈજ્ઞાનિક રીતે થાય છે આવા ગજબના ફાયદા.

કાન વીંધાવા એક ફક્ત ફેશન નથી, પંરતુ આ વૈજ્ઞાનિક રીતે થાય છે આવા ગજબના ફાયદા.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પેટ ફુલવાની સમસ્યાથી રાહત મેળવવા માટે અપનાવો આ ખાસ ટિપ્સ,   એક વાર પ્રયોગ જરૂર કરો.

પેટ ફુલવાની સમસ્યાથી રાહત મેળવવા માટે અપનાવો આ ખાસ ટિપ્સ, એક વાર પ્રયોગ જરૂર કરો.

June 19, 2022
કાનમાંથી મેલ કાઢવાની આ રીતો ખૂબ જ ખતરનાક છે…  તેનાથી કાનનો નાજુક પડદો પણ ફાટી શકે છે.

કાનમાંથી મેલ કાઢવાની આ રીતો ખૂબ જ ખતરનાક છે… તેનાથી કાનનો નાજુક પડદો પણ ફાટી શકે છે.

February 3, 2023
મનુષ્યના શરીરમાં મૃત્યુ પહેલા શુ શુ થાય છે તે જાણો,  આ વાત કદાચ પહેલા તમે ક્યારેય નહીં જાણી હોય .

મનુષ્યના શરીરમાં મૃત્યુ પહેલા શુ શુ થાય છે તે જાણો, આ વાત કદાચ પહેલા તમે ક્યારેય નહીં જાણી હોય .

October 11, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
  • આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.
  • ખરીદો લો આ વસ્તુ લક્ષ્મીજીની પસંદની, ક્યારેય નહિ આવે ધનની કમી.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • fect
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!