PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

ભગવાનને ધરાવેલું નાળિયેર ખરાબ નીકળે તો, જાણો તે પાછળ છૂપાયેલા હોય છે સંકેત…!

Pardesi Dude by Pardesi Dude
November 21, 2022
0
ભગવાનને ધરાવેલું નાળિયેર ખરાબ નીકળે તો,   જાણો તે પાછળ છૂપાયેલા હોય છે સંકેત…!
0
SHARES
471
VIEWS
Share on FacebookShare on Twitter

🙏 દરેક ધાર્મિક કામોમાં કે કોઈ પણ પૂજા વિધિમાં સૌથી પહેલા નાળિયેરનો સમાવેશ થાય છે. આ નાળિયેર વિના જાણો કે પૂજા અધૂરી જ મનાય છે. આ નાળિયેર આપણી શ્રધ્ધાંનું પ્રતિક છે આ નાળિયેરને આપણે શ્રીફળ પણ કહીએ છીએ. નાળિયેરની સાથે આપણી ધણી આસ્થા જોડાયેલી છે. 

RELATED POSTS

પાણીમાં આ વસ્તુ ઉમેરીને ટાઇલ્સો સાફ કરો, જિદ્દી પીળા ડાઘ દૂર થઇ ટાઇલ્સો ચમકશે 

વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ… વાળ એવા વધશે કે તમે માની નહીં શકો

ગીતાજીમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે… મનુષ્યએ કેવો આહાર લેવો જોઈએ અને કેવો ન લેવો જોઈએ…  

🙏આપણે કોઈ પણ દેવ સ્થાને કે કોઈ પણ મંદિરે દર્શન માટે જઈએ એટલે આપણે આસ્થાનું પ્રતિક એવું નાળિયેર ભગવાનને ધરાવીએ છીએ. પરંતુ ક્યારેક આ નાળિયેર ખરાબ પણ નીકળે છે. અને એ ખરાબ નાળિયેરને જોઈને આપણા મનમાં વિચારો આવવા લાગે છે કે કેમ મારુ જ નાળિયેર ખરાબ નીકળ્યું ? નાળિયેર ખરાબ નીકળવાનું કારણ શું ? તે શુભ છે કે અશુભ ? વગેરે પ્રશ્નો આપણને સતાવવા લાગે છે. 

🙏નાળિયેરનું ખરાબ નીકળવું શુભ છે કે અશુભ 

🙏 આપણે ધણી વાર સાંભળીએ છીએ કે જ્યારે નાળિયેર ખરાબ નીકળે એટલે લોકો એવું કહે છે કે ભગવાન તમારાથી નારાજ છે અને તેથી તમારું નાળિયેર બગડેલું નુકળ્યું, કોઈ કહે છે કે તમારા ધારેલા કામમાં સફળતા નહીં મળે માટે નાળિયેર બગડેલું નીકળ્યું. આમ લોકો અનેક રીતે આપણને આવી વાતો કરીને મુંજવણમાં મૂકી દેતા હોય છે. અને એ લોકો એવું પણ કહે છે કે આ નાળિયેરનું બગડેલું નીકળવું એ ઘણું જ અશુભ છે. 

🙏જે સાચી વાત છે તે આ લોકો નથી જાણતા હોતા કે આપણે ભગવાનને વધેરેલું નાળિયેલ જો બગડેલું નીકળે તો તે શુભ છે. તેની પાછળનું કારણ એ છે કે આમ તો આપણે દરેક દેવી  દેવતાઓને આ શ્રીફળ ધરાવીએ છીએ પણ આ શ્રીફળને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. 

🙏જ્યારે આપણે ભગવાનને કોઈ નાનકડી ભેટના રૂપમાં આ શ્રીફળ અર્પણ કરીએ છીએ અને તે જો બગડેલું નીકળે તો તમારી ભેટનો ભગવાને સ્વીકાર કરી લીધો એવો અર્થ થાય છે. અને આની પાછળનું પણ કારણ છે કે આપણે જ્યારે કોઈને ભેટ આપીએ તો એ તેનો સ્વીકાર કરે છે. તેમ જ આનો પણ અર્થ નીકળે છે. 

🙏એવું કહેવાય છે કે આ શ્રીફળ એક જીવંત ફળ છે અને બગડેલું શ્રીફળ એટલે કે તેમાંથી આત્મા નીકળી ગયો છે. જ્યારે આપણે એ શ્રીફળ ભગવાનને ધરાવીએ ત્યારે નિર્જીવ બની ચુક્યું મતલબ કે ભગવાને તેનો સ્વીકાર કર્યો માટે તેમાંથી પ્રાણ જતો રહ્યો. 

🙏જ્યારે આપણે કોઈ ખાસ ઈચ્છાને પૂર્ણ કરવા માટે કોઈ મનોકામનાની પૂર્તિ માટે વધેરેલું નાળિયેર બગડેલું નીકળે તો એવું સમજજો કે આપણી એ ઈચ્છા ભગવાન અવશ્ય પૂર્ણ કરશે જ. માટે આ શ્રીફળ ખરાબ નીકળ્યું છે. 

🙏હવે આપણે વાત કરીએ સારા એવા નાળિયેરની કે જો તે સારું જ છે તો શું માનવું. દોસ્તો તમે વધેરેલ નાળિયેર જો એકદમ સરસ અને મીઠું છે તો આપણા પર ભગવાન ખુશ જ છે એમ કહી શકાય. ભગવાનની કૃપાથી જ આપણે તે શ્રીફળની પ્રશાદી ગ્રહણ કરી શક્યા છીએ. ભગવાન ક્યારેય પોતાના સંતાનોથી નારાજ નથી હોતા. પરંતુ આપણો પણ વ્યવહાર એવો જ હોવો જોઈએ કે ક્યારેય ભગવાન આપણાથી નારાજ ના થાય.  

🔥ઉપરની તમામ બાબતો ઈન્ટરનેટ તેમજ વિવિધ સ્ત્રોત આધારિત છે, તેમાં અનેકવિધ ફેરફારો હોય શકે છે, તેમજ પૌરાણિક અને માન્યતા વગેરે બાબતો પર વિશ્વાસ કરવો અથવા ના કરવો એ દરેક માટે ભિન્ન ભિન્ન બાબત હોય શકે છે, તે વાતની સૌ વાચકોએ નોંધ લેવી. -આભાર

શ્રીફળ વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

પાણીમાં આ વસ્તુ ઉમેરીને ટાઇલ્સો સાફ કરો,  જિદ્દી પીળા ડાઘ દૂર થઇ ટાઇલ્સો ચમકશે 
Facts

પાણીમાં આ વસ્તુ ઉમેરીને ટાઇલ્સો સાફ કરો, જિદ્દી પીળા ડાઘ દૂર થઇ ટાઇલ્સો ચમકશે 

January 26, 2023
વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ…  વાળ એવા વધશે કે તમે માની નહીં શકો
Facts

વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ… વાળ એવા વધશે કે તમે માની નહીં શકો

January 26, 2023
ગીતાજીમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે…  મનુષ્યએ કેવો આહાર લેવો જોઈએ અને કેવો ન લેવો જોઈએ…  
Facts

ગીતાજીમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે… મનુષ્યએ કેવો આહાર લેવો જોઈએ અને કેવો ન લેવો જોઈએ…  

January 26, 2023
સીતાફળ કરતાં તેના બીજમાં છે જાદુઇ ફાયદા…  જેના ફાયદા જાણીને તમે દંગ રહી જશો..
Facts

સીતાફળ કરતાં તેના બીજમાં છે જાદુઇ ફાયદા… જેના ફાયદા જાણીને તમે દંગ રહી જશો..

January 26, 2023
આદું, મરચાં અને લીંબુનો ઉપયોગ આ રીતે કરો…  કિચનની આ સિક્રેટ ટિપ્સ ઘણી સ્ત્રીઓને નથી ખબર…
Facts

આદું, મરચાં અને લીંબુનો ઉપયોગ આ રીતે કરો… કિચનની આ સિક્રેટ ટિપ્સ ઘણી સ્ત્રીઓને નથી ખબર…

January 26, 2023
તમારા હાથે ઘરે જ બનાવો ઓર્ગેનિક ખાતર,  કરમાયેલ કે બળેલ ફૂલ-છોડ રંગબેરંગી ફૂલોથી ખીલી ઉઠશે…
Facts

તમારા હાથે ઘરે જ બનાવો ઓર્ગેનિક ખાતર, કરમાયેલ કે બળેલ ફૂલ-છોડ રંગબેરંગી ફૂલોથી ખીલી ઉઠશે…

January 26, 2023
Next Post
ફાંસીની સજાના કેદી પોતાની છેલ્લી ઇચ્છામાં શું માંગી શકે કે,   જે સરકારે તેને ફરજિયાત આપવું જ પડે…

ફાંસીની સજાના કેદી પોતાની છેલ્લી ઇચ્છામાં શું માંગી શકે કે, જે સરકારે તેને ફરજિયાત આપવું જ પડે…

લીંબુડીના છોડમાં અઢળક લીંબુ મેળવવા માંગો છો…  તો અજમાવો આ અદભૂત ઘરેલુ આઇડિયા..

લીંબુડીના છોડમાં અઢળક લીંબુ મેળવવા માંગો છો... તો અજમાવો આ અદભૂત ઘરેલુ આઇડિયા..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મગજના અદભુત રહસ્યમય તથ્યો – એક વાર વાંચી લો,  યાદશક્તિ ડબલ તેજ થઇ જશે.

મગજના અદભુત રહસ્યમય તથ્યો – એક વાર વાંચી લો, યાદશક્તિ ડબલ તેજ થઇ જશે.

October 20, 2020
આ વસ્તુ અઠવાડિયામાં માત્ર બે વખત વાળમાં લગાવી દો અને પછી જુઓ ચમત્કાર.

આ વસ્તુ અઠવાડિયામાં માત્ર બે વખત વાળમાં લગાવી દો અને પછી જુઓ ચમત્કાર.

April 12, 2021
આધુનિક સમયમાં લગ્ન કરવાની ઉંમર દિવસેને દિવસે વધુ નાની કેમ થતી જાય છે,  કારણ જાણીને ચોંકી જશો..

આધુનિક સમયમાં લગ્ન કરવાની ઉંમર દિવસેને દિવસે વધુ નાની કેમ થતી જાય છે, કારણ જાણીને ચોંકી જશો..

September 18, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • પાણીમાં આ વસ્તુ ઉમેરીને ટાઇલ્સો સાફ કરો, જિદ્દી પીળા ડાઘ દૂર થઇ ટાઇલ્સો ચમકશે 
  • વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ… વાળ એવા વધશે કે તમે માની નહીં શકો
  • ગીતાજીમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે… મનુષ્યએ કેવો આહાર લેવો જોઈએ અને કેવો ન લેવો જોઈએ…  

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!