PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

 જો તમે આટલાથી વધુ ગ્લાસ લીંબુપાણીનું સેવન કરશો તો, થઇ શકે છે મોટી ગંભીર મુશ્કેલી.

Pardesi Dude by Pardesi Dude
June 11, 2022
0
 જો તમે આટલાથી વધુ ગ્લાસ લીંબુપાણીનું સેવન કરશો તો,  થઇ શકે છે મોટી ગંભીર મુશ્કેલી.
0
SHARES
606
VIEWS
Share on FacebookShare on Twitter

ગરમીના દિવસોમાં ભર બપોરે રોડ પર લીંબુ શરબતની લારી અથવા સોડા શોપ જ શોધતા હોઈએ છીએ. સ્વાસ્થ્ય માટે લીંબુ પાણી સારું માનવામાં આવે છે, ઉનાળાની સીઝનમાં લીંબુનો ઉપયોગ લોકો વધારે પડતો કરતાં હોય છે. ગરમીની સીઝનમાં ઘણા લોકોના ઘરમાં લીંબુ પાણી વધારે પીવાનું પસંદ કરતા હોય છે. તે સ્વાદ અને ઠંડક આપે છે સાથે તેના ઘણા બધા સ્વાસ્થ્ય લાભ પણ થતા હોય છે. લીંબુ નિચોવીને પીવાથી શરીરમાં વિટામિન-સી, પોટેશિયમ અને ફાઈબર મળતું હોય છે.

RELATED POSTS

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

પરંતુ વધારે પડતું વિટામિન-સી તમારા શરીરને નુકશાન પણ પહોંચાડી શકે છે. તે તમે જાણો છો.  માટે લીંબુ પાણી પીતા પહેલા કેટલીક બાબતો છે તે ધ્યાનમાં રાખવી. અને અંતમાં જાણો કે નિષ્ણાતોના માટે કેટલું લીમ્બુપાની પીવું જોઈએ. 

  • શરીરના કેટલાક અંગો કરે છે ખરાબ કરી શકે છે વિટામીન C 

લીંબુમાં વિટામીન-સીનો સ્ત્રોત સારા એવા પ્રમાણમાં હોય છે. આ વાત દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે. જ્યારે પણ શરીરમાં કોઈ વિટામિનનું સ્તર વધી જાય ત્યારે શરીરનો કોઈપણ ભાગ ખરાબ થવાની સંભાવના રહે છે. લીંબુ પાણી હંમેશાં યોગ્ય માત્રામાં પીવું જોઈએ.

  • પેટ ખરાબ અને ઉબકા આવવા.. 

મોટાભાગના લોકો જાણે છે કે પાચનક્રિયા સારી બનાવવા માટે લીંબુનું સેવન જરૂરી છે, પરંતુ શું તમે જાણો છો કે વધારે પડતા તેના સેવનથી તમારે કોઈ વાર ડૉક્ટર પાસે પણ જવું પડશે. કેમ કે લીંબુમાં એસિડનું પ્રમાણ હોય છે. જેનાથી પાચન સરળતાથી થઈ શકે છે. પરંતુ શરીરમાં એસિડનું પ્રમાણ વધી જાય તો વ્યક્તિનું પેટ ખરાબ થઈ શકે છે. તેનાથી પેટમાં દુખાવો, ઉલ્ટી, ઉબકા, લૂઝ મોશન, અલ્સરની સંભાવના રહેલી છે.

  • માઇગ્રેનની સમસ્યા-

માઈગ્રેનનો પ્રોબ્લેમ તો ઘણા લોકોને હોય છે. તેમાં ગરમીમાં આ સમસ્યા વધી જતી હોય છે. વધારે પડતી ગરમીમાં બહાર નીકળે તો મોટાભાગના લોકોને માથું દુખવા લાગે છે. માટે જેને પણ આ સમસ્યા હોય તેણે લીંબુ પાણી ન પીવું જોઈએ. કારણ કે લીંબુમાં સિટ્રસ ફ્રૂટ્સ હોય છે. તે વ્યક્તિને માઈગ્રેન વધારી શકે છે. આવું એટલા માટે કેમ કે સિટ્રસ ફ્રૂટ્સમાં ટાયરામાઇન નામનું ખાસ તત્વ હોય છે, જેના કારણે તમારી તકલીફમાં વધારો થશે. તો જેને પણ આ સમસ્યા હોય તેવા લોકો એ લીંબું પાણી ક્યારેય ન પીવું જોઈએ.

  • દાંતની સમસ્યા થઇ શકે છે વધુ વિટામીન C લેવાથી. 

લીંબુના ફાયદા પણ ઘણા છે. સાથે તેના ગેરફાયદા પણ એટલા જ છે. તેમાંનું એક છે દાંત ખરાબ કરવા. લીંબુના વધારે પડતા સેવનથી દાંતને નુકસાન પહોંચી શકે છે. ઘણા ડૉક્ટરો પણ કહે છે. વધારે પડતું લીંબુનું સેવન તમારા દાંત નાની ઉંમરમાં ખરાબ કરી શકે છે. કારણ કે લીંબુમાં સિટ્રમ એસિડ હોય છે, જે દાંતમાં વધારે પડતો સંપર્કમાં આવે તો પેઢા અને દાંત સંવેદનશીલ થઈ શકે છે.

 લાંબા ગાળે તમે કોઈપણ ઠંડી કે ગરમ વસ્તુ ખાવ તો દાંતમાં ઝણઝણાટી (જેને આપણે દાંત કળવા કહીએ છીએ) થાય છે. માટે જ્યારે પણ તમે લીંબુ પાણી પીવો ત્યારે હંમેશાં સ્ટ્રોથી પીવાનો આગ્રહ રાખો, જેનાથી પાણી દાંતને ટચ થતું નથી અને નુકશાન પણ પહોંચાડે. જો તમે લીંબુ પાણી કે લીંબુ ખાવ ત્યાર બાદ સાદા પાણીથી કોગળા અચૂક કરો જેનાથી તમારા દાંતને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય.

  • છાતીમાં બળતરા પણ થઇ શકે છે. 

અમુક સમયે આપણને છાતીમાં એસિડિટી જેવું લાગે ત્યારે લીંબું પાણી પીવાની ભૂલ ક્યારેય ન કરતાં કેમ કે તમારી તકલીફમાં વધારો થશે. કારણ કે તેમાં જે પ્રોટીનને દૂર કરે તે એન્જાઈમ પેપ્સિનને એક્ટિવ કરે છે જેનાથી તમને છાતીમાં થતી બળતરા વધી જાય છે. માટે જો તમને એસિડિટીની તકલીફ હોય તો હંમેશ માટે લીંબું પાણી પીવાનું છોડી દેવું જોઈએ.

  • મોઢામાં ચાંદાની તકલીફ પણ થઇ શકે છે. 

વિટામિન-બી12ની શરીરમાં ઉણપ હોય તેના કારણે મોઢામાં અવારનવાર ચાંદા પડતા હોય છે. બીજું ઉનાળાની ગરમીના કારણે પણ ઘણા લોકો કહેતા હોય છે કે મોંમાં છાલા પડી ગયા છે. પણ તમે જાણો છો મોંમાં પડેલા ચાંદામાં વધારો કરી શકે છે, લીંબું પાણી. મોંમાં ચાંદા પડ્યા હોય ત્યારે લીંબુનું સેવન કરવું નહીં. તે ચાંદામાં વધારો કરી શકે છે.

એટલું જ નહીં તેનાથી બીજા ચાંદા પણ વધી શકે છે. અને આ વધતા ચાંદાની સાથે ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લક્સ નામનો રોગ થવાની પણ શક્યતા રહે છે. જેથી આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે તમને મોઢામાં ચાંદા પડ્યા હોય તેવા સમયે લીંબું પાણી કે તેનું સેવન ક્યારેય ન કરવું જોઈએ.

  • ધ્યાનમાં રાખવા જેવી વાત- કેટલું લીંબુ પાણી પીવું તે જાણો. 

લીંબુ પાણીથી કોઈપણ પ્રકારની બીમારી દૂર થતી હોતી નથી. જેથી તેને કોઈ બીમાર હોય ત્યારે વધારે આપવું જોઈએ નહીં. અને જો તમને લીંબુ પાણી પીધા પછી કોઈ સાઈડ ઇફેક્ટ થાય તો તેને તરત પીવાનું બંધ કરી દો.

વિટામિન-સી તેમાં ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી મોટાભાગના લોકો ઇમ્યૂનિટીમાં વધારો થાય તેના માટે સેવન કરતા હોય તો દિવસમાં એક – બે વાર પાણી પીવું અને તેમાં પણ અડધું લીંબું જ નીચોવું જોઈએ. અને એક સાથે 2-3 ગ્લાસ ક્યારેય ના પીવું જોઈએ. 

જો તમે ઉનાળામાં વધુ મહેનતનું કામ કરતા હોવ તો તમે થોડું વધુ લીંબુ પાણી પી શકો છો પણ જો, તમને એમ લાગે કે તમારા શરીરમાં કોઈ પ્રોબ્લેમ ઉભી થઇ રહી છે તો તુરત લીંબુ પાણી પર કંટ્રોલ કરવો. તેમજ શિયાળા અને ચોમાસામાં લીંબુ પાણી ઓછુ કરી નાખવું.

 ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો,  વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
Health

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

March 19, 2023
30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો…   આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  
Health

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

March 5, 2023
પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા…   જાણો આ પ્રયોગ વિશે…
Health

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

March 5, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી..   ખાસ કરો આ આસાન આસન…
Health

પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી.. ખાસ કરો આ આસાન આસન…

March 4, 2023
રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન,  શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..
Health

રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન, શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..

February 26, 2023
Next Post
આજે જ તમારા ઘરના એક ખૂણામાં સળગાવી લો આ ચમત્કારિક વસ્તુ,   થશે લગ્ન સાથે અઢળક ધન આવશે ઘરમાં..

આજે જ તમારા ઘરના એક ખૂણામાં સળગાવી લો આ ચમત્કારિક વસ્તુ, થશે લગ્ન સાથે અઢળક ધન આવશે ઘરમાં..

એક્સરસાઈઝ કર્યા વગર પેટની ચરબી મીણની જેમ ઓગાળવી છે,   રોજ સવારે કરો આ પાણીનું સેવન.

એક્સરસાઈઝ કર્યા વગર પેટની ચરબી મીણની જેમ ઓગાળવી છે, રોજ સવારે કરો આ પાણીનું સેવન.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગુજરાતમાં આ હોસ્પીટલે લાખો રુ. ની સારવાર થાય છે બિલકુલ મફત,  જાણો કેવા કેવા ઓપરેશન થાય છે અહીં…

ગુજરાતમાં આ હોસ્પીટલે લાખો રુ. ની સારવાર થાય છે બિલકુલ મફત, જાણો કેવા કેવા ઓપરેશન થાય છે અહીં…

June 22, 2022
કમરનો દુખાવો દૂર કરવા અતિશય ગોળીઓ ખાવાની જરૂર નથી,  અપનાવો આ સિમ્પલ 4 ઉપાય..

કમરનો દુખાવો દૂર કરવા અતિશય ગોળીઓ ખાવાની જરૂર નથી, અપનાવો આ સિમ્પલ 4 ઉપાય..

December 18, 2022
આંખોને લગતી દરેક સમસ્યાનો ઉકેલ,  માત્ર એક ચમચી આ દાણા.. જાણો તે શું છે અને કેમ ઉપયોગ કરવો…

આંખોને લગતી દરેક સમસ્યાનો ઉકેલ, માત્ર એક ચમચી આ દાણા.. જાણો તે શું છે અને કેમ ઉપયોગ કરવો…

October 9, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!