PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

દોસ્તો, આ 6 મૂર્તિને તમે ક્યારેય પણ મંદિરમાં ના રાખતા, ઘણી જ મુશ્કેલી આવી શકે છે.. જાણો આ 6 મૂર્તિઓ કઈ છે.

Pardesi Dude by Pardesi Dude
September 10, 2022
0
દોસ્તો, આ 6 મૂર્તિને તમે ક્યારેય પણ મંદિરમાં ના રાખતા,  ઘણી જ મુશ્કેલી આવી શકે છે.. જાણો આ 6 મૂર્તિઓ કઈ છે.
0
SHARES
9.6k
VIEWS
Share on FacebookShare on Twitter

⭐આપણા નાનકડા એવા ઘરમાં એનાથી પણ નાનકડુ એવું સુંદર મજાનું આપણા ભગવાનનું ઘર એટલે કે મંદિર હોય છે. આપણે આ મંદિરમાં જઈને જ આપણા તમામ દૂ:ખ ભગવાનની સાથે શેર કરતાં હોઈએ છીએ. અને તેમની પાસેથી એ દુ:ખની સામે લડવાની તાકાત પણ મેળવતા હોઈએ છીએ. આથી જ આ મંદિરનું ઘરમાં આપણે કયા સ્થાન આપ્યું છે તે ખૂબ જ મહત્વ પૂર્ણ વાત કહી શકાય. મંદિરને તેની સાચી દિશામાં રાખવામા આવે તો તે ખૂબ જ શુભ છે. તેનાથી આપણને ઘણો ફાયદો થાય છે.

RELATED POSTS

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   

આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા, જાણી લો શું છે આવી આદતો. 

ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 

⭐વસ્તુશાસ્ત્રમાં મુજબ ઘરના ઇશાન ખૂણામાં મંદિરનું હોવું સૌથી શ્રેષ્ઠ કહેવાય છે. સાથે આપણા મંદિરમાં આપણે કેવી મૂર્તિ, ભાગવનના ફોટા આ તમામની પણ આપણા જીવન પર ઘણી અસર થતી હોય છે. આજના આ આર્ટીકલ દ્વારા અમે તમને જણાવીશું કે કેવા પ્રકારની મૂર્તિ તમારા મંદિરમાં હશે તો તે તમને કરી શકે છે બરબાદ તો જાણી લો તે શું છે. 

👉1. સૌથી પહેલા આપણે ધનની દાતા માતા લક્ષ્મીજીની વાત કરીએ. માતા લક્ષ્મીની મૂર્તિ હોય કે પછી ફોટો તે હંમેશા બિરાજમાન સ્થિતિમાં જ હોવા જોઈએ. માતા લક્ષ્મીની ઊભેલી મૂર્તિ કે ફોટો જો આપણા ઘરમાં હોય છે તો આપણા ઘરમાં લક્ષ્મી ક્યારેય ટકતા નથી. આથી  જો આપણે ઘરમાં મોતા લક્ષ્મીનો સદાય વાસ રહે તે માટે માતા લક્ષ્મીની બેઠેલી પોઝીશનમાં મૂર્તિની પૂજા કરવી.

👉2. દોસ્તો આપણે બીજી મૂર્તિની વાત કરીએ તો તે છે કોઈ એક જ દેવની એક સમાન બે મૂર્તિ આપણા મંદિરમાં ના રાખવી જોઈએ. જો તમારા ઘરે કોઈ દેવ કે દેવીની એક સરખી બે મૂર્તિ છે તો તેમાંથી એક ને કોઈ અન્ય સ્થાને મૂકી શકો છો અથવા તો તેને કોઈ નજીકના મંદિરમાં પણ પધરાવી શકો છો. જો તમે બન્ને મૂર્તિને સાથે રાખશો તો ઘરનું વાતાવરણ એકદમ તંગ રહેવા લાગશે. મન બેચેન રહેશે. 

👉3. ત્રીજી મૂર્તિની વાત કરીએ તો તે છે માતા દુર્ગાની મૂર્તિ. માં દુર્ગા એટલે સાક્ષાત શક્તિ. માતા દુર્ગાએ મહિસાસુર જેવા અધમ રાક્ષસોનો વિનાશ કર્યો હતો. માત્ર એ એક જ નહીં પણ એવા અનેક રાક્ષસોનો તેણે ઉદ્ધાર કર્યો હતો. પરંતુ દોસ્તો આપણા મંદિરમાં માતા દુર્ગાની રણચંડી સ્વરૂપા મૂર્તિની પૂજા ક્યારેય કરવી નહીં. આ મૂર્તિની તમે પૂજા કરશો તો તમારા ઘરમાં હંમેશા કજિયા કંકાસ જ ચાલ્યા કરશે. 

👉4. આપણા ઘરના મંદિરમાં શિવજીનું ક્રોધિત સ્વરૂપ એટલે કે નટરાજ. હા દોસ્તો શિવ જ્યારે ખૂબ જ ક્રોધમાં હતા ત્યારે તેમણે આ નૃત્ય કર્યું હતું. જેને આપણે નટરાજ નૃત્ય તરીકે ઓળખીએ છીએ. તો આવી મૂર્તિ ઘરમાં હશે તો ઘરના સદસ્યોનો સ્વભાવ પણ આવેશ અને ક્રોધ વાળો રહેવા લાગશે. આથી નટરાજની મૂર્તિ ક્યારેય મંદિરમાં ના રાખવી.  ઘણા લોકો ઘરમાં આર્ટ પીસ તરીકે પણ શિવજીની મૂર્તિ રાખતા હોય છે. અને તમે જો સંગીતની સાધના કરતાં હોવ તો તમે આ મૂર્તિ રાખી શકો છો. 

👉5. ભૈરવનાથની મૂર્તિ. આ સ્વરૂપ પણ આપણા દેવોના દેવ એવા મહાદેવનું જ છે. આ દેવની પૂજા આપણી પૂજાની સામગ્રીથી નથી થતી. પરંતુ આ દેવને રિજવવા માટે તો સ્મશાનની ભસ્મ અને તંત્ર મંત્ર ના જાપની આવશ્યકતા રહે છે. જે આપણા ઘરમાં શક્ય નથી. આથી તમે ભૈરવનાથની મૂર્તિને ઘરમાં ના રાખી શકો. જો તેની યોગ્ય પૂજા ના થાય તો તે તમારા પર કોપાયમાન પણ થાય છે. આથી આ મૂર્તિ ઘરમાં ના રાખવી. 

👉6.દોસ્તો ઘરમાં શનિ દેવની મૂર્તિ ક્યારેય ના રાખવી જોઈએ. આ દેવની પૂજાના ઘણા જ નિયમો છે અને એ આપણાથી કરી શકાય નહીં. શનિ દેવના મંદિરમાં મહિલાઓ તો ક્યારેય જયજ ના શકે આ માત્ર એક જ નિયમ આપણા ઘરમાં આપણે પાળી ના શકીએ. તો આવા બીજા પણ ઘણા જ નિયમો છે. આ દેવ ઘણા જ સ્ટ્રીક છે માટે તેની પૂજા માત્ર શનિ મંદિરમાં જ થઈ શકે.

👉દોસ્તો તો આ હતા વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ની સાથે સંબંધિત કેટલાક તથ્ય. આપણા ઘરના મંદિરમાં મૂર્તિ હંમેશા હસ્તી કે પછી આશીર્વાદ આપતી હોવી જોઈએ. મંદિરમાં ક્યારેય વિકરાળ કે ભયંકર મૂર્તિઓ ના રાખવી જોઈએ. આવી થોડી બાબતોનું ધ્યાન તમને સુખી બનાવી શકે છે.       

જો આ દેવ ની મૂર્તિ વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
Facts

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   

May 30, 2023
આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા,  જાણી લો શું છે આવી આદતો. 
Facts

આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા, જાણી લો શું છે આવી આદતો. 

May 29, 2023
ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 
Facts

ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 

May 29, 2023
વધારે કોલ્ડડ્રીંકસનું સેવન કરવાથી થાય છે આવા ગંભીર નુકશાન,   તે જાણીને તમે આજથી જ કોલ્ડડ્રીકસ પીવાનું બંધ કરી દેશો. 
Facts

વધારે કોલ્ડડ્રીંકસનું સેવન કરવાથી થાય છે આવા ગંભીર નુકશાન, તે જાણીને તમે આજથી જ કોલ્ડડ્રીકસ પીવાનું બંધ કરી દેશો. 

May 25, 2023
ડુંગળી સુધરતા સમયે આંખોમાં બળતરા થતી હોય તો, આ ટ્રાય કરો..  પછી જુઓ આંખોમાં ક્યારેય આંસુ નહીં આવે.
Facts

ડુંગળી સુધરતા સમયે આંખોમાં બળતરા થતી હોય તો, આ ટ્રાય કરો.. પછી જુઓ આંખોમાં ક્યારેય આંસુ નહીં આવે.

May 25, 2023
ઘરમાં રાખેલ મંદિરના છે અમુક વાસ્તુ શાસ્ત્રના નિયમો,   જેને અનુસરવાથી વાસ્તુ દોષથી 100% બચી શકાય છે. 
Culture

ઘરમાં રાખેલ મંદિરના છે અમુક વાસ્તુ શાસ્ત્રના નિયમો, જેને અનુસરવાથી વાસ્તુ દોષથી 100% બચી શકાય છે. 

May 25, 2023
Next Post
સ્મશાનેથી આવીને તરત જ લોકો સ્નાન શા માટે કરે છે…॥  શું છે આ સ્નાન કરવાની પાછળનું રહસ્ય..

સ્મશાનેથી આવીને તરત જ લોકો સ્નાન શા માટે કરે છે...॥ શું છે આ સ્નાન કરવાની પાછળનું રહસ્ય..

ભારત ડાબી અને અમેરિકામાંજમણી બાજુ કાર કેમ ચલાવવામાં આવે છે, રહસ્ય જાણી તમે પણ કહેશો કે,..ના હોય…!

ભારત ડાબી અને અમેરિકામાંજમણી બાજુ કાર કેમ ચલાવવામાં આવે છે, રહસ્ય જાણી તમે પણ કહેશો કે,..ના હોય...!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ રીતે 10 મિનિટ વોકિંગથી 100 જેટલા રોગોથી બચી શકાય,  જાણો ક્યારે, કેવી રીતે અને કેટલું ચાલવું..

આ રીતે 10 મિનિટ વોકિંગથી 100 જેટલા રોગોથી બચી શકાય, જાણો ક્યારે, કેવી રીતે અને કેટલું ચાલવું..

February 14, 2023
વેસેલિનના ઉપયોગથી વાળ શાઈની અને કાળા બનશે…  આ રીતે કરો વેસેલિનનો પ્રયોગ

વેસેલિનના ઉપયોગથી વાળ શાઈની અને કાળા બનશે… આ રીતે કરો વેસેલિનનો પ્રયોગ

September 26, 2022
પેટની ચરબી દડાની જેમ ફુલવા લાગી છે,  તો રોજ સવારે માત્ર 30 સેકંડ કરો આટલા યોગાસન…

પેટની ચરબી દડાની જેમ ફુલવા લાગી છે, તો રોજ સવારે માત્ર 30 સેકંડ કરો આટલા યોગાસન…

January 18, 2023

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
  • શું તમે ગેસ, અપચા કે કબજિયાતની તકલીફથી પીડાઓ છો? કાયમી ઉકેલ માટે ઘરે જ બનાવો આ ચૂર્ણ..
  • આ એક અમૂલ્ય ઔષધિના છે અનેક ચમત્કારી ફાયદાઓ, જેનાથી થશે વાળ અને પેટની સમસ્યા જડ-મૂળ માંથી દૂર. 

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!