PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

તમને ભોજન પચવામાં તકલીફ થાય છે, તો હાજમાની ગોળીઓના બદલામાં ખાવો આ 4 માંથી કોઈપણ એક વસ્તુ 

Pardesi Dude by Pardesi Dude
February 5, 2021
0
તમને ભોજન પચવામાં તકલીફ થાય છે,  તો હાજમાની ગોળીઓના બદલામાં ખાવો આ 4 માંથી કોઈપણ એક વસ્તુ 
0
SHARES
21.6k
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આજે આપણે જોઈએ છીએ કે લોકો પોતાની ભાગમભાગ ભરેલી જીંદગીમાં ફટાફટ ભોજન કરતા હોય છે. પણ તેમની પાસે શાંતિથી બેસીને જમવાનો સમય નથી હોતો. આ માટે ભલે પછી સવારનો નાસ્તો હોય, બપોરનું ભોજન હોય, કે પછી રાતનું ડીનર. બધા સમયે બસ ભાગવું જ હોય છે. જેના કારણે ભોજન પચવામાં ભારે પડે છે. 

RELATED POSTS

કમર 34 માંથી સીધી 30 જેટલી પાતળી કરવા અને મોટાપાથી બચવા કરો આ ખાસ અનાજનું સેવન.. પછી જુઓ ચમત્કાર..

ડોકની કે શરીરના કોઈ અંગની નસ દબાઈ ગઈ છે તો તરત જ કરો આ ઉપાય, ચપટી વગાડતા જ અસહ્ય દુખવાથી છુટકારો મળશે..

આંખોનો કરો આ આયુર્વેદિક ઉપાય, જેનાથી આંખોની તમામ તકલીફોમાંથી મળશે આજીવન છુટકારો…

જો તમને પણ આ તકલીફ થતી હોય તો તમે પેટમાં જલ્દી સારું થાય તે માટે ભોજન પચાવવાની ગોળીઓ ખાઈ લેતા હોવ છો, પણ શું તમને ખબર છે કે આ ગોળીઓ ખાવી તે બહુ સારું નથી. તેનાથી તમે ભવિષ્યમાં ઘણી બીમારીઓને આમંત્રણ આપી શકો છો. આથી જો તમને લાંબા સમયથી ભોજન ન પચાવાની તકલીફ હોય તો કોઈ પણ ગોળીઓની જગ્યાએ આ થોડી ઘરેલુ વસ્તુ જે આયુર્વેદમાં પણ કહેવામા આવેલી છે તેનો ઉપયોગ કરી શકો છો. 

જો તમે કાયમ માટે ગેસ, એસીડીટી, અપચો જેવી તકલીફ રહેતી હોય તો તમે આ 4 આયુર્વેદિક ઉપાય અપનાવી શકો છો. આ ઉપાયમાં તમારે તમારા ઘરમાં રહેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો છે. પણ આ ગેસ જે એસીડીટી થાવનું કારણ છે કે તમે જયારે વધારે પડતું ખાવ છો, જેના કારણે ભોજન પચવામાં તકલીફ થાય છે અને ભોજન પચતું નથી. 

હા, હાલ શિયાળો હોવાથી સ્વાભાવિક છે કે લોકોને આ સીજન માં નવું નવું ખાવાનું મન થાય છે. તથા વધારે પ્રમાણમા ભૂખ પણ લાગતી હોય છે. આથી તેઓ તીખું, તમતમતું, મસાલેદાર વગેરે ખાય છે, જેને કારણે ખાવામાં કંટ્રોલ નથી રહેતો. અને પેટમાં ભાર વધી જતા અપચો થાય છે. આવા સમયે તમે હાજમાની ગોળી ખાઈ લો છો જે સારું નથી. 

આજે અમે તમને એવા સરળ અને સહેલા ઉપાયો વિશે જણાવિશુ જેન દ્રારા તમે પેટની તકલીફ જલ્દી આરામ મેળવી શકશો. ભોજન હજમ ન થવાથી પેટમાં ગેસ, કબજિયાત, ઉલટી જેવી તકલીફ થાય છે. આથી આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે આ ખુબ જ સહેલા ઉપાયો કરવાના છે. 

  • આદુ પેટ માટે વરદાન રૂપ છે 

તમે જાણો છો તેમ આદુ ની અંદર ઘણા પ્રકારના એન્ટી ઓક્સીડેંટ રહેલા છે. જેના કારણે પેટને ખુબ ફાયદો થાય છે. કહેવાય છે કે જો તમે તમારા ખોરાકમાં આદુનો સમાવેશ કરો છો તેનાથી તમને 25 પ્રકારના એન્ટી ઓક્સીડેંટ મળે છે. જે શરીરને લગતી નેક સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે. આદુ એ ભોજન પચવા મદદ કરે છે. આથી તમારી રસોઈમાં દરેક શાકમાં આદુની પેસ્ટ તમે નાખી શકો છો. તેમજ આદુને ઉકાળીને તેનો ઉકાળો પણ પી શકો છો. તેમજ આદુને ચા માં નાખીને ચા પણ પી શકો છો. આમ આદુ ગેસ, એસીડીટી, અપચો જેવી તકલીફ માં ખુબ જ અસરકારક છે. 

  • અજમા અને વરીયાળીનો મુખવાસ 

તમે ભોજન કર્યા પછી વરીયાળી અને અજમાનો મુખવાસ ખાઈ શકો છો. તેનાથી તમે જે ભોજના કર્યું હોય તે ઝડપથી પચી જાય છે. તેનાથી તમને પેટ ભારે થવાની તકલીફ પણ નથી થતી. આ બંનેનું ચૂર્ણ બનાવવા માટે પહેલા તો બંને વસ્તુ લઇ લો. તેને ગેસ પર ધીમા તાપે શેકી લો, બંનેને શેકતા લગભગ 5 મિનીટ જેટલો સમય લાગશે. તેમાં તમે સ્વાદ અનુસાર નમક પણ નાખી શકો છો. આ ચૂર્ણ તમે ભોજન કર્યા પછી ખાઈ લેવું. તેનાથી ભોજન પચવામાં કોઈ તકલીફ નથી થતી અને પાચનશક્તિ પણ પહેલા જેવી મજબૂત બની જશે. તેમજ આ એક પ્રાકૃતિક ઉપાય હોવાથી તેનાથી તમને પેટમાં જલન, ગેસ, એસીડીટી, પેટ ખરાબ થવું જેવી તકલીફ નથી રહેતી. 

  • રસોડામાં રહેલ હિંગ છે ચોટદાર ઈલાજ 

હિંગ એક એવી વસ્તુ છે કે જેમાં એન્ટી-ઓક્સીડેંટ અને એન્ટી-ઇન્ફેમેમેટોરી ગુણ રહેલા હોવાથી પેટની સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે. જો તમારા પેટમાં કોઈપણ પ્રકારની તકલીફ હોય તો તમે હિંગનો ઉપયોગ કરી શકો છો. હિંગ એ અપચો, ગેસ, એસીડીટી, ખરાબ પેટ અને જલન જેવી સમસ્યા દુર કરવામાં કારગત છે. આથી તમે રસોઈ બનાવતી વખતે તમારી રસોઈમાં શાક કે દાળ વાઘરતી વખતે તેમાં ચપટી હિંગ નાખી દો. તેનાથી તમને પેટને લગતી સમસ્યા પણ તરત જ દુર થઈ જાય છે. આ સિવાય જો તમને પેટની તકલીફ વધારે હોય તો હિંગમાં થોડું પાણી નાખી, તેને ગરમ કરવા મુકો, તે ગરમ થઈને લય જેવું થઈ જાય એટલે તેને પેટ પર ડુંટી પાસે ફરતી લગાવી લો, તેનાથી ઝડપથી આરામ મળી જશે.

  • દહીં, પેટ માટે વરદાન. 

દહીંની અંદર ઘણા પોષક તત્વ રહેલા છે. જે પેટમાં થતાં રોગોથી બચાવી શકે છે. આથી તમે દહીંનો ઉપયોગ કરી શકો છો. જો તમને પેટમાં જલન હોય, તો તમે દહીંની બનેલી લસ્સી પી શકો છો. એટલું જ નહિ તમે જો તમારા ભોજન માં દહીંની છાશ ને સામેલ કરો તો તે પણ ખુબ સારું છે. દહીંમાં ઘણા પ્રકારના બેકટરીય રહેલા છે, જે પાચન તંત્રને મજબુત કરવાનું કામ કરે છે. આથી જો તમે પેટની સમસ્યાથી બચવા માંગતા હો તો દહીં અથવા તો છાશને પોતાના ખોરાકમાં સામેલ કરી શકો છો. આથી દહીંથી પેટની ખરાબી દૂર થાય છે. 

આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

કમર 34 માંથી સીધી 30 જેટલી પાતળી કરવા અને મોટાપાથી બચવા કરો આ ખાસ અનાજનું સેવન..  પછી જુઓ ચમત્કાર..
Health

કમર 34 માંથી સીધી 30 જેટલી પાતળી કરવા અને મોટાપાથી બચવા કરો આ ખાસ અનાજનું સેવન.. પછી જુઓ ચમત્કાર..

January 26, 2023
ડોકની કે શરીરના કોઈ અંગની નસ દબાઈ ગઈ છે તો તરત જ કરો આ ઉપાય,  ચપટી વગાડતા જ અસહ્ય દુખવાથી છુટકારો મળશે..
Health

ડોકની કે શરીરના કોઈ અંગની નસ દબાઈ ગઈ છે તો તરત જ કરો આ ઉપાય, ચપટી વગાડતા જ અસહ્ય દુખવાથી છુટકારો મળશે..

January 26, 2023
આંખોનો કરો આ આયુર્વેદિક ઉપાય,  જેનાથી આંખોની તમામ તકલીફોમાંથી મળશે આજીવન છુટકારો…
Health

આંખોનો કરો આ આયુર્વેદિક ઉપાય, જેનાથી આંખોની તમામ તકલીફોમાંથી મળશે આજીવન છુટકારો…

January 26, 2023
ઘરની આટલી વસ્તુના સેવનથી થાય છે કેન્સર જેવી જીવલેણ બીમારી…   જાણો તમે પણ સેવન તો નથી કરતાં…    
Health

ઘરની આટલી વસ્તુના સેવનથી થાય છે કેન્સર જેવી જીવલેણ બીમારી… જાણો તમે પણ સેવન તો નથી કરતાં…    

January 26, 2023
ભાત રાંધવાની આ રીત છે સાચી,   આ સાચી રીત મોટા ભાગની સ્ત્રીઓને ખબર જ નથી.. બોલો..
Health

ભાત રાંધવાની આ રીત છે સાચી, આ સાચી રીત મોટા ભાગની સ્ત્રીઓને ખબર જ નથી.. બોલો..

January 24, 2023
જે વ્યક્તિઓ રોજિંદા જીવનમાં કરે છે આ 6 કામો,  તે કામો નાની ઉંમરે હાર્ટ એટેક લાવી શકે છે..
Health

જે વ્યક્તિઓ રોજિંદા જીવનમાં કરે છે આ 6 કામો, તે કામો નાની ઉંમરે હાર્ટ એટેક લાવી શકે છે..

January 24, 2023
Next Post
માત્ર 10 દિવસ ખાઈ જુઓ આ વસ્તુ, અને પછી જુઓ શરીર પર તેનો ગજબ ચમત્કાર. 

માત્ર 10 દિવસ ખાઈ જુઓ આ વસ્તુ, અને પછી જુઓ શરીર પર તેનો ગજબ ચમત્કાર. 

તમે જાણો છો તમારી વાસી લાળના કેટલાક અદ્ભુત ફાયદાઓ છે,  અસંખ્ય ફાયદાઓ ધરાવે છે વાસી લાળ..

તમે જાણો છો તમારી વાસી લાળના કેટલાક અદ્ભુત ફાયદાઓ છે, અસંખ્ય ફાયદાઓ ધરાવે છે વાસી લાળ..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મહિલાઓને વાળ ખરવાની સમસ્યાથી મળશે છૂટકારો.  જાણો ડુંગળીના રસથી મળશે ગજબના ફાયદા. 

મહિલાઓને વાળ ખરવાની સમસ્યાથી મળશે છૂટકારો. જાણો ડુંગળીના રસથી મળશે ગજબના ફાયદા. 

February 1, 2021
સોઈના નાકમાં દોરો પોરવવાના એકદમ સરળ છ આઇડિયા જાણવા એક વાર જરૂરથી વાંચો……

સોઈના નાકમાં દોરો પોરવવાના એકદમ સરળ છ આઇડિયા જાણવા એક વાર જરૂરથી વાંચો……

November 9, 2022
કાનમાં કાનખજૂરો ઘૂસી કે કરડી જાય તો,   ઘરમાં રહેલી આ 4 વસ્તુના પ્રયોગથી તે બહાર નીકળશે.

કાનમાં કાનખજૂરો ઘૂસી કે કરડી જાય તો, ઘરમાં રહેલી આ 4 વસ્તુના પ્રયોગથી તે બહાર નીકળશે.

December 28, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • પાણીમાં આ વસ્તુ ઉમેરીને ટાઇલ્સો સાફ કરો, જિદ્દી પીળા ડાઘ દૂર થઇ ટાઇલ્સો ચમકશે 
  • વાળની બધી સમસ્યાનો રામબાણ ઈલાજ… વાળ એવા વધશે કે તમે માની નહીં શકો
  • ગીતાજીમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે… મનુષ્યએ કેવો આહાર લેવો જોઈએ અને કેવો ન લેવો જોઈએ…  

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!