PardesiDude
No Result
View All Result
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
No Result
View All Result
Home Health

આ અનાજ જે મહિલાઓના રોગ, ડાયાબિટીસ જેવી અનેક બીમારીને શરીરથી કાયમી રાખશે દૂર.

Pardesi Dude by Pardesi Dude
April 5, 2021
0
આ અનાજ જે મહિલાઓના રોગ, ડાયાબિટીસ જેવી અનેક બીમારીને શરીરથી કાયમી રાખશે દૂર.
0
SHARES
1.2k
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો તમે જાણતા હશો કે જે લોકોને ડાયાબીટીસ છે તેમણે પોતાની ડાયેટનું ખુબ જ ધ્યાન રાખવું પડે છે. તેઓને એ જ વસ્તુઓનું સેવન કરવું પડે છે જે તેના ડાયાબીટીસ ના લેવલને કંટ્રોલમાં રાખી શકે. આથી તેઓ પોતાના ડોક્ટરની સલાહ અનુસાર ખોરાક લેતા હોય છે. 

RELATED POSTS

આ શાકભાજી અને ફળોની છાલ ફેંકી દેવાની ભૂલ ના કરતાં, તેનાથી બચી જશે તમારો બ્યુટીપાર્લરનો મોંઘો ખર્ચ

દૂધ સાથે આ કળીનું સેવન કરવાથી થશે અનેક ફાયદા, કમરથી લઈને હાડકાની તમામ પરેશાની થશે જડથી દૂર.

ખાલી ચોખાનો લોટ નહીં તેમાં મિક્સ કરો આ ખાસ વસ્તુ અને પછી જુઓ કમાલ.. મળશે એકદમ સુંદર ચહેરો.

ડાયાબીટીસના દર્દીએ પોતાના શરીરમાં શુગરનું લેવલ જળવાઈ રહે તે માટે જે વસ્તુમાં શુગરનું પ્રમાણ ઓછુ હોય તે વસ્તુ ખાવી જોઈએ. જો કે ડાયાબીટીસ ના પણ બે પ્રકાર આવે છે. જેમાં ટાઈપ 2 એ શરીરમાં સંપૂર્ણપણે ઇન્સુલીન નું પ્રમાણ ઓછુ હોય તેમણે વિશેષ ધ્યાન રાખવું પડે છે. 

ડાયાબીટીસ સિવાય બીજી અનેક શારીરિક બીમારી જેવી કે હાડકાઓમાં દુખાવો, સાંધાનો દુખાવો, પેટના રોગો, કેન્સર જેવી બીમારીમાં પણ પોતાની ડાયેરનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. પણ જો કોઈ એક અનાજના સેવનથી તમારા શરીરની ઘણી બીમારી કંટ્રોલમાં રહેતી હોય તો તમારે તે અનાજનું સેવન જરૂરથી કરવું જોઈએ. 

આ અનાજનું નામ છે જુવાર. જે ભારતમાં અનેક સ્થળોને મળી રહે છે. તે સંપૂર્ણપણે અનેક પોષકતત્વો થી ભરપુર છે. આ સિવાય જુવારની તમે રોટલી, રોટલો કે શેકીને પણ ખાઈ શકો છો. તે ખુબ પૌષ્ટિક, અને સ્વાદિષ્ટ હોય છે. ઘણા લોકો તેને પોતાના રોજીંદા ખોરાકમાં પણ સામેલ કરે છે. આ સિવાય જુવારનો ઉપયોગ આયુર્વેદમાં પણ કરવામાં આવે છે. 

પ્રાચીન સમયથી આપણે ત્યાં જુવારની ખેતી કરવામાં આવે છે. જો કે પહેલા તેને એક ઘાસ ગણવામાં આવતું હતું. ત્યાર પછી તેનું આયુર્વેદિક મહત્વ જણાતા તેનો ઉપયોગ અનાજ તરીકે કરવામાં આવે છે. જો કે લોકો જુવારનું સેવન શિયાળામાં વધુ કરે છે. તેને ખાવાથી તમારા શરીરમાં અનેક પોષક તત્વોની કમી પૂરી થઈ જાય છે. 

માસિકધર્મના વિકારમાં રાહત આપે છે 

જો તમને માસિકધર્મ ને લગતી કોઈ તકલીફ હોય તો તમારે જુવાર ખાવી જોઈએ. માસિકધર્મની તકલીફ જેવી કે દુખાવો, બળતરા, જલન, ઉલટી થવી, માસિકધર્મ ઓછુ આવવું, માસિકધર્મ માં બાંધા આવવી વગેરે સમસ્યા માં તમે જુવારનું સેવન કરી શકો છો. આ માટે તમારે જુવારના ભટ્ટા ને બાળી નાખવાનું છે. પછી તેની ભસ્મનું સેવન કરવાનું છે. આ માટે 3 ગ્રામ જેટલું ભસ્મ લઈને તેને માસિકધર્મના 1 અઠવાડિયા અગાઉ ખાલી પેટ લેવું. અને જેમ માસિકધર્મ શરુ થાય એટલે તેનું સેવન બંધ કરી દેવું. આમ કરવાથી તમારા માસિકધર્મને લગતા વિકાર દુર થાય છે. 

એનર્જી પ્રદાન કરે છે 

જુવારનું સેવન તમને શારીરિક રીતે એક ઉર્જા પ્રદાન કરે છે. જો તમને અતિશય થાક લાગતો હોય, તમે જલ્દી થાકી જતા હો, તેમજ તમને શારીરિક નબળાઈ લાગતી હોય તો તમારે જુવારનું સેવન કરવું જોઈએ. તેનાથી તમને તમે ઉર્જા મળશે. શરીરમાં એક સ્ફૂર્તિ નો અહેસાસ થશે. શરીરમાં એક ઠંડક જેવો અહેસાસ થશે. 

હાડકાઓ ને મજબુત કરે છે 

જો તમારા હાડકાઓ નબળા છે તો તમારે જુવારનું સેવન કરવું જોઈએ. તેનાથી તમને પુરતા પ્રમાણમાં કેલ્શિયમ મળે છે. પ્રોટીન મળે છે. આથી તમારા શરીરમાં હાડકાઓ મજબુત બને છે. જે લોકોને હાડકાઓની તકલીફ હોય, સાંધા ની તકલીફ હોય તેમણે જુવાર ખાવી જોઈએ. 

કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. 

આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. જેમાં એક સારા અને બીજા ખરાબ હોય છે. આપણા શરીરમાં સારા કોલેસ્ટ્રોલ શરીરના સંતુલન માટે જરૂરી છે જયારે ખરાબ કોલેસ્ત્રોલને બહાર કાઢવા જરૂરી છે. આમ જુવાર એ સારા કોલેસ્ટ્રોલ ને જાળવી રાખે છે અને ખરાબ કોલેસ્ટ્રોને શરીરની બહાર કાઢે છે. તેમજ તેના નિયમિત સેવનથી હોમોગ્લોબીન નું પ્રમાણ પણ જળવાઈ રહે છે. આમ જુવારમાં અનેક ગુણો રહેલ છે. 

પેટની સમસ્યા દુર કરે છે 

જુવારમાં અનેક ગુણો એવા છે જે પેટની તકલીફ જેવી કે ગેસ, એસીડીટી, બળતરા, જલન, જેવી તકલીફમાં રાહત આપે છે. જો તમને પેટમાં બળતરા થતી હોય તો તે માટે જુવારનો લોટ લઇ તેને પેટ પર લેપ કરીને લગાવો.તેનાથી તમને ઠંડક થશે. 

હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે 

જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હોય તેમણે જુવારનું સેવન કરવું જોઈએ. તે માટે ઘઉંના લોટને દુધમાં ઉકાળીને દરરોજ પીવો. તમને ફાયદો થશે. આ માટે ઘઉંને રાતે પાણીમાં પલાળી દો. સવારે ઘઉંને ગાળીને અલગ કરી લો. પછી પાણી પી જાવ. તેનાથી તમને શક્તિ મળશે.

કેન્સરના જોખમને ઓછુ કરે છે 

સંશોધનમાં જાણવા મળ્યું છે કે જુવારમાં ખાસ પ્રકારના ગુણો હોવાથી તે કેન્સરના ખતરાને ઓછો કરે છે. હૃદયરોગથી પીડિત લોકો માટે પણ તે ફાયદાકારક છે. આ સિવાય તમે ત્વચાને લગતી તકલીફ પણ દુર કરવામાં મદદ કરે છે. 

ખીલને દુર કરવામાં મદદ કરે છે

જુવારમાં એવા ગુણ રહેલા છે જે તમને ચહેરા પરના ખીલ ડાઘ દુર કરવામાં મદદ કરે છે. આ માટે પહેલા જુવારના કાચા દાણા ને પીસી નાખો. પછી તેમાં થોડો કાથો, અને ચૂનો મિક્સ કરો. પછી તેને ખીલ પર લગાવો. થોડા દિવસોમાં તમને ફેર જોવા મળશે. 

આમ તમે જુવારનો ઉપયોગ અનેક રીતે કરી શકો છો. તેમજ શરીરને રોગો સામે લડવામાં મજબુત કરી શકો છો. તે હાડકાઓ, સાંધાઓ, કેન્સસ્ર, ડાયાબીટીસ, હૃદય રોગ, સ્કીન સમસ્યા જેવા રોગોમાં રાહત આપે છે. 

આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ શાકભાજી અને ફળોની છાલ ફેંકી દેવાની ભૂલ ના કરતાં,  તેનાથી બચી જશે તમારો બ્યુટીપાર્લરનો મોંઘો ખર્ચ
Health

આ શાકભાજી અને ફળોની છાલ ફેંકી દેવાની ભૂલ ના કરતાં, તેનાથી બચી જશે તમારો બ્યુટીપાર્લરનો મોંઘો ખર્ચ

July 6, 2022
દૂધ સાથે આ કળીનું સેવન કરવાથી થશે અનેક ફાયદા,  કમરથી લઈને હાડકાની તમામ પરેશાની થશે જડથી દૂર.
Health

દૂધ સાથે આ કળીનું સેવન કરવાથી થશે અનેક ફાયદા, કમરથી લઈને હાડકાની તમામ પરેશાની થશે જડથી દૂર.

July 5, 2022
ખાલી ચોખાનો લોટ નહીં તેમાં મિક્સ કરો આ ખાસ વસ્તુ અને પછી જુઓ કમાલ.. મળશે એકદમ સુંદર ચહેરો.
Health

ખાલી ચોખાનો લોટ નહીં તેમાં મિક્સ કરો આ ખાસ વસ્તુ અને પછી જુઓ કમાલ.. મળશે એકદમ સુંદર ચહેરો.

July 5, 2022
એક વસ્તુ નાખીને રોજ સવારે પીશો દૂધ તો,   હરસ-મસા અને બવાસીરની તકલીફ થશે જડથી દૂર.
Health

એક વસ્તુ નાખીને રોજ સવારે પીશો દૂધ તો, હરસ-મસા અને બવાસીરની તકલીફ થશે જડથી દૂર.

July 5, 2022
પૂરા દિવસની થકાન મિટાવી દેશે આ પ્રયોગ,  અને તમને લઈ જશે એકદમ ગાઢ નિંદરમાં.
Health

પૂરા દિવસની થકાન મિટાવી દેશે આ પ્રયોગ, અને તમને લઈ જશે એકદમ ગાઢ નિંદરમાં.

July 4, 2022
ગુજરાતનું આ ફળ મગજ માટે છે વરદાનરૂપ,  તેનાથી મગજમાં પહોંચશે પૂરે પૂરું લોહી.
Health

ગુજરાતનું આ ફળ મગજ માટે છે વરદાનરૂપ, તેનાથી મગજમાં પહોંચશે પૂરે પૂરું લોહી.

July 4, 2022
Next Post
50 જેટલી બીમારી માટે ઉપયોગમાં આવે છે, સરઘવાનો પાવડર. જાણો પાવડર બનાવવાની રીત અને તેને ઉપયગો કરવાની રીત. 

50 જેટલી બીમારી માટે ઉપયોગમાં આવે છે, સરઘવાનો પાવડર. જાણો પાવડર બનાવવાની રીત અને તેને ઉપયગો કરવાની રીત. 

શરીરમાં રહેલી ચરબી કાઢવા માટે અપનાવો આ દેશી ઉપાય અને સાથે શરીરમાં રહેલા રોગ પણ થઈ જશે છૂમંતર.

શરીરમાં રહેલી ચરબી કાઢવા માટે અપનાવો આ દેશી ઉપાય અને સાથે શરીરમાં રહેલા રોગ પણ થઈ જશે છૂમંતર.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આદુનું વધારે સેવન થઈ શકે છે નુકસાનકારી,  જાણો કેટલી બીમારીને આમંત્રણ આપે છે. 

આદુનું વધારે સેવન થઈ શકે છે નુકસાનકારી, જાણો કેટલી બીમારીને આમંત્રણ આપે છે. 

February 23, 2021
સંતરાની છાલને ફેંકતા પહેલા થોભો,  આ છાલથી આટલા મહત્વના અને મોંઘા કામ મફતમાં થશે.  

સંતરાની છાલને ફેંકતા પહેલા થોભો, આ છાલથી આટલા મહત્વના અને મોંઘા કામ મફતમાં થશે.  

December 17, 2020
તારક મહેતામાં નવા દયાભાભી આખરે થઈ ગયા નક્કી ?  આ ફેમસ અભિનેત્રી આપશે દિશા વાકાણીને ટક્કર..

તારક મહેતામાં નવા દયાભાભી આખરે થઈ ગયા નક્કી ? આ ફેમસ અભિનેત્રી આપશે દિશા વાકાણીને ટક્કર..

June 21, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • સંતરાની છાલને ફેંકતા પહેલા થોભો, આ છાલથી આટલા મહત્વના અને મોંઘા કામ મફતમાં થશે.  

    0 shares
    Share 0 Tweet 0
  • આ 10 દેશ એવા છે જેના પર છે સૌથી વધુ લેણું, જાણો ભારત અને ચાઈના કેટલામાં નંબર પર છે.

    0 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • જાણવા જેવું, પરિવારના મૃતક વ્યક્તિ વારંવાર સપનામાં આવે છે તો, તેની પાછળ હોઈ શકે છે આ સંકેતો..
  • સબ્જીની ગ્રેવી ઘટ્ટ કરવા કરો આ વાસ્તનો પ્રયોગ, સબ્જી એવી બનશે કે લોકો વખાણ કરતાં નહી થાકે.
  • આ શાકભાજી અને ફળોની છાલ ફેંકી દેવાની ભૂલ ના કરતાં, તેનાથી બચી જશે તમારો બ્યુટીપાર્લરનો મોંઘો ખર્ચ

Categories

  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Story
  • Success
  • Tech
  • Uncategorized
  • Zodiac

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!