PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

ચેતીજજો…તમારી એક ભૂલ ધનવાન બનતાં અટકાવશે…જાણો આ આદતોને લીધે ઘરમાં ગરીબી કાયમ રહેતી હોય છે….

Pardesi Dude by Pardesi Dude
December 8, 2022
0
ચેતીજજો…તમારી એક ભૂલ ધનવાન બનતાં અટકાવશે…જાણો આ આદતોને લીધે ઘરમાં ગરીબી કાયમ રહેતી હોય છે….
0
SHARES
5.7k
VIEWS
Share on FacebookShare on Twitter

💸આપણી આજુબાજુ એવા કેટલાક લોકો રહેતા હોય જે રોજ તનતોડ મહેનત કરતાં હોય છે. તેમ છતાં ગરીબ જ રહી જાય છે. તેમાં તેમનો વાંક નથી હોતો તેમના નસીબનો વાંક હોય છે. અથવા તેમની કેટલીક આદતો એવી હોય છે જેના કારણે તેમના ઘરમાં હંમેશાં દરિદ્રતા રહેતી હોય છે.

RELATED POSTS

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   

આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા, જાણી લો શું છે આવી આદતો. 

ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 

💸તેઓ આખા દિવસ દરમિયાન એવા કેટલાક કામો કરતાં હોય છે. જેના કારણે તેમને સફળતા મળતી હોતી નથી. ગમે તેટલી મહેનત કરે પરિણામ દેખાતું નથી. તો  આજે અમે તમને એવી કેટલીક નાની ભૂલો વિશે જણાવીશું.

💸-ઘણા લોકો ઘરમાં કાંટાવાળા ફુલ છોડ ઉગાડતા હોય છે. જેના કારણે પણ દરિદ્રતા આવે છે. આ પ્રકારના છોડને કોઈએ પણ ઘરમાં ન ઉગાડવા જોઇએ. નહીંતો તમારા ઘરમાં સમૃદ્ધિનો વાસ નહીં થાય.

💸-પરિવારના દરેક સભ્યે સાથે હસી ખુશીથી રહેવું જોઈએ. કોઈપણ કારણ હોય ઘરમાં લડાઇ કે ઝઘડો કરવો જોઇએ નહીં. જે ઘરમાં ગ્રહ કલેશ રહેતો હશે ત્યાં ગરીબી હંમેશાં રહેશે. ધન સમૃદ્ધિ તમને જોવા પણ નહીં મળે. જો સમૃદ્ધિ મેળવવી હોય તો કંકાસથી દૂર રહો.

💸-આજની મોર્ડન સ્ત્રીઓ કેટલાક કામ માટે નોકર રાખતા થઈ ગયા છે. તેમાં પણ ખાસ કરીને વાસણ ઘસવા માટે બાઈ રાખતા હોય છે. તે રાત્રે ન આવે તો એંઠા વાસણ ચોકડીમાં મૂકી રાખતા હોય છે. તો રાત્રે આવું ન કરવું જોઈએ. જો કામ ન બંધાવ્યું હોય તો પણ રાત્રે જમ્યાના વાસણ હંમેશાં ઘસીને પછી જ સૂવું જોઈએ. જેથી માતા લક્ષ્મી રાજી થશે અને દરિદ્રતા દૂર થશે.

💸-આજ કાલ લોકો સૂર્ય પહેલા ઉગે પછી ઉઠે છે. પહેલાના સમયમાં એવું હતું કે સૂર્ય ઉગે તે પહેલા લોકો ઉઠી જતાં હતા. જેના કારણે ઘરમાં સકારાત્મકતા રહેતી હતી. માતા લક્ષ્મીનો પણ વાસ થતો હતો જે અત્યારે બધું બદલાય ગયું છે.

💸-ઘરમાં કે બહાર મેલા વસ્ત્રો ક્યારેય ન પહેરવા જોઈએ. મેલા કપડાં દરિદ્રતા લાવે છે. તેથી ક્યાંય જાવ સ્વચ્છ અને ચોખ્ખા વસ્ત્રો પહેરવા જોઈએ. તેનાથી તમારા તન-મનને શાંતિ મળે છે.

💸-દરેક ઘરમાં ભગવાનની પૂજા થતી હોય છે. તે સ્થાનને હંમેશાં સ્વચ્છ રાખવું જોઈએ. જો તમારા ઘરમાં પૂજાનું સ્થાન સ્વચ્છ નહીં હોય તો ગરીબી આવશે. માટે રોજ મંદિર સાફ કરવું જોઈએ.

💸-સંધ્યા સમયે જે કોઈ વ્યક્તિ ઘરમાં હોય દીવો અચૂક કરવો જોઈએ. ઘરમાં અને મંદિરમાં દીવો કરવાથી ગરીબી દૂર થાય છે. ઘરમાં પ્રકાશ ફેલાય જેથી તમારું નસીબ ચમકશે. બને તો ભગવાનના ભજન પણ કરવા જોઈએ. જેથી તમારા વિચારોમાં સકારાત્મકતા ફેલાય.

💸-ઘણી સ્ત્રીનો સ્વભાવ આળસુ હોય છે જેના કારણે ઘરની અમુક જગ્યા પર તે સફાઈ કરતી હોતી નથી. ઉપર ઉપર રોજ ઘર સાફ કરી લેતી હોય છે. કેટલાક ખૂણા કે અન્ય જગ્યા પર જાળા કે ધૂળ લાગી ગઈ હોય છે. જેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. ઘરમાં દરિદ્રતા આવે છે. તેથી થાય તો રોજ ઘરની સફાઈ બરાબર કરવી જોઈએ.

💸આપણી સફળતા અને નિષ્ફળતા પાછળ આ મુજબના કારણો જવાબદાર હોઈ શકે છે. ગમે તેટલી મહેનત કરવા છતાં એક નાની ભૂલ પણ તમને ધનવાન બનતા અટકાવતી હોય છે. જેથી આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

જો આ ગરીબી દૂર કરવા વિષેની માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
Facts

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   

May 30, 2023
આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા,  જાણી લો શું છે આવી આદતો. 
Facts

આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા, જાણી લો શું છે આવી આદતો. 

May 29, 2023
ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 
Facts

ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 

May 29, 2023
વધારે કોલ્ડડ્રીંકસનું સેવન કરવાથી થાય છે આવા ગંભીર નુકશાન,   તે જાણીને તમે આજથી જ કોલ્ડડ્રીકસ પીવાનું બંધ કરી દેશો. 
Facts

વધારે કોલ્ડડ્રીંકસનું સેવન કરવાથી થાય છે આવા ગંભીર નુકશાન, તે જાણીને તમે આજથી જ કોલ્ડડ્રીકસ પીવાનું બંધ કરી દેશો. 

May 25, 2023
ડુંગળી સુધરતા સમયે આંખોમાં બળતરા થતી હોય તો, આ ટ્રાય કરો..  પછી જુઓ આંખોમાં ક્યારેય આંસુ નહીં આવે.
Facts

ડુંગળી સુધરતા સમયે આંખોમાં બળતરા થતી હોય તો, આ ટ્રાય કરો.. પછી જુઓ આંખોમાં ક્યારેય આંસુ નહીં આવે.

May 25, 2023
ઘરમાં રાખેલ મંદિરના છે અમુક વાસ્તુ શાસ્ત્રના નિયમો,   જેને અનુસરવાથી વાસ્તુ દોષથી 100% બચી શકાય છે. 
Culture

ઘરમાં રાખેલ મંદિરના છે અમુક વાસ્તુ શાસ્ત્રના નિયમો, જેને અનુસરવાથી વાસ્તુ દોષથી 100% બચી શકાય છે. 

May 25, 2023
Next Post
નેચરલી નિખાર મેળવવા માટે ઘરે બનાવો બકરીના દૂધમાંથી સાબુ…  સરળતાથી સાવ નજીવા ખર્ચે બનશે આ સાબુ.

નેચરલી નિખાર મેળવવા માટે ઘરે બનાવો બકરીના દૂધમાંથી સાબુ... સરળતાથી સાવ નજીવા ખર્ચે બનશે આ સાબુ.

જામફળ પ્રિય હોવા છતાં,  જો આ 5 તકલીફ હોય તે લોકોએ જામફળ ક્યારેય ખાવા નહીં…

જામફળ પ્રિય હોવા છતાં, જો આ 5 તકલીફ હોય તે લોકોએ જામફળ ક્યારેય ખાવા નહીં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

છુટાછેડા થયેલ છોકરી આ રીતે તમારું લગ્ન જીવન ભરી દેશે ખુશીઓથી,  જેની તમે કલ્પના પણ નહીં કરી હોય..

છુટાછેડા થયેલ છોકરી આ રીતે તમારું લગ્ન જીવન ભરી દેશે ખુશીઓથી, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય..

December 1, 2022
શું બીયર કિડનીની પથરીને કાઢી શકે? .. જાણો આ વાત માટે એક્સપર્ટનું શું કહે છે..

શું બીયર કિડનીની પથરીને કાઢી શકે? .. જાણો આ વાત માટે એક્સપર્ટનું શું કહે છે..

January 13, 2023
રોજની આ 3 ભૂલો દરેક સ્ત્રીને વાળ ખરાબ થવાનું મુખ્ય કારણ છે, ખાસ જાણો આ 3 કારણો અને બચો વાળની 100 જેટલી સમસ્યાઓનો શિકાર થવાથી…

રોજની આ 3 ભૂલો દરેક સ્ત્રીને વાળ ખરાબ થવાનું મુખ્ય કારણ છે, ખાસ જાણો આ 3 કારણો અને બચો વાળની 100 જેટલી સમસ્યાઓનો શિકાર થવાથી…

May 18, 2023

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
  • શું તમે ગેસ, અપચા કે કબજિયાતની તકલીફથી પીડાઓ છો? કાયમી ઉકેલ માટે ઘરે જ બનાવો આ ચૂર્ણ..
  • આ એક અમૂલ્ય ઔષધિના છે અનેક ચમત્કારી ફાયદાઓ, જેનાથી થશે વાળ અને પેટની સમસ્યા જડ-મૂળ માંથી દૂર. 

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!