PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

કબજિયાત થવાના આટલા હોય છે મુખ્ય કારણ, કબજિયાત વખતે આટલી વસ્તુઓ ક્યારેય ના ખાવ.

Pardesi Dude by Pardesi Dude
February 23, 2021
0
કબજિયાત થવાના આટલા હોય છે મુખ્ય કારણ, કબજિયાત વખતે આટલી વસ્તુઓ ક્યારેય ના ખાવ.
0
SHARES
11.4k
VIEWS
Share on FacebookShare on Twitter

કબજિયાતની સમસ્યા લોકોમાં વધી રહી છે. તેનું કારણ લગભગ બધાને ખબર હશે અને અમુક લોકો નહીં જાણતા હોય. કબજિયાતની સમસ્યા જે લોકોને રહેલી છે તેની માટે આ આર્ટીકલ ખૂબ જ ધ્યાનથી વાંચવો અને સમજવો. આ આર્ટિકલમાં તમને જણાવીશું કે, કબજિયાત કેમ અને કઈ વસ્તુથી થાય છે અને તેનાથી બચવાના શું ઉપાય છે. કબજિયાતથી બચવા માટે ખાવાપીવામાં ખુબજ ધ્યાન રાખવું જરૂરી હોય છે. ઘણા એવા ખોરાક છે જે કબજિયાતની સમસ્યામાં રાહત અપાવે છે અને કબજિયાતના દર્દી માટે સારા ગણવામાં આવે છે. 

RELATED POSTS

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.

માત્ર એક ચમચી ગૌમૂત્ર પીવાથી થશે આટલા જબરજસ્ત ફાયદા.. એક વખત ભૂલ્યા વગર વાંચી લેજો.

લોકો કબજિયાતની બીમારી હોવા છતાં એવી વસ્તુઓનું સેવન કરતાં હોય છે જે તેમને બિલકુલ ના ખાવી જોઈએ. આ સમસ્યામાં વધારે ધ્યાન ના રાખવામા આવે તો, સમસ્યા મોટી થઈ શકે છે. સૌથી પહેલા જાણીએ કે, કબજિયાતમાં કેવા ખોરાકનો ઉપયોગ કરવો નહીં. પછી જાણીશું કબજિયાત થવાના મુખ્ય કારણો અને છેલ્લે જાણીશું કબજિયાતના દર્દીને શું શું કરવું. 

  • કુકીઝ. 

આ વસ્તુ સૌથી ઓછા પ્રમાણમાં સેવન કરવું જોઈએ. કુકીઝમાં ફાઈબર વધારે રહેલું છે પણ તેની સાથે ફેટ વધારે મળે છે જે શરીર માટે નુકસાનકારી સાબિત થાય છે. કુકીઝમાં રિફાઈન્ડ કાર્બોહાઇટ્રેડનો જથ્થો વધારે રહેલો હોય છે. કબજિયાત વાળા વ્યક્તિઓને ક્યારે પણ કુકીઝનું સેવન કરવું નહીં અને કબજિયાત નથી તેમને પણ કુકીઝનું ઓછું સેવન કરવું જોઈએ. કુકીઝ એટલે એક પ્રકારે બિસ્કિટ જ હોય છે તેથી કબજિયાતની સમસ્યા વાળા લોકોને કુકીઝ અને બિસ્કિટનું સેવન ટાળવું. 

  • રાઈસ(ચોખા). 

વ્હાઈટ ચોખાને પચવામાં વધારે સમય જોઈએ છે. સફેદ ચોખાનું સેવન ઓછા પ્રમાણમાં કરવું જોઈએ તેની જગ્યાએ ભૂરા ચોખા એટલે કે, બ્રાઉન રાઈસનું સેવન વધારે કરવું જોઈએ તે શરીરમાં જલ્દીથી પચે છે. કબજિયાત રહેલા વ્યક્તિને ચોખા કે તેનાથી બનેલી કોઈ વસ્તુનું સેવન નહીં કરવું. સફેદ ચોખા બનાવવાની પ્રોસેસ દરમિયાન તેના બધા જ ગુણોનો નાશ થઈ જાય છે તેથી પચવામાં ભારે અને નુકસાનકારી બની જાય છે. જો તમને કબજિયાત હોય તો આનાથી તમે દુર જ રહો. 

  • ડેરીની વસ્તુ. 

ડેરીમાં બનતી દરેક વસ્તુનું સેવન પણ કબજિયાત થવાનું કારણ હોય છે. ડેરીમાં બનતી દરેક વસ્તુમાં લેકટોઝ વધારે રહેલું હોય છે જે કબજિયાત થવાનું મુખ્ય કારણ રહેલું છે. ડેરીની તમામ વસ્તુમાં ફેટનું પ્રમાણ વધારે રહેલું હોય છે અને ફેટ કબજિયાતની સમસ્યાનું સૌથી અહેમ કારણ છે. કબજિયાત વાળા વ્યક્તિને દૂધની બનેલી તમામ વસ્તુને સેવન તમારાથી દૂર રાખવી. ભલે તમે દૂધ કે છાશ થી દુર ના રહો.. પણ ચીજ, ચોકલેટ્સ તેમજ બટર જેવી વસ્તુઓથી દુર રહો તો સારું કેહવાય. 

  • કબજિયાતન થવાના મુખ્ય કારણ. 

કબજિયાત થવાના ઘણા કારણો હોય છે તેમાથી થોડા મુખ્ય કારણ વિષે જણાવીશું. જે લોકો નિયમિત રૂપે ભૂલ કરતાં હોય છે અને તેનાથી આ સમસ્યા ઊભી થાય છે. કબજિયાત થવાના મુખ્ય કારણ છે તળેલી વસ્તુ, વધારે મસાલા વાળી વસ્તુ, વધારે સમય પકાવેલૂ શાક. નિયમિત ભારે ભોજનનું સેવન એટલે કે, હલવો, પૂરી, પરાઠા જેવી વસ્તુ આટલી વસ્તુનું સેવન વધારે કરવામાં આવે તો, શરીરમાં રહેલા અંગોને પચાવવા વધારે કામ કરવું પડે છે. 

વધારે તેલ વાળું ભોજન કરવાથી આંતરડાની દીવાલ પર તેલની પરત ચોટી રહે છે અને પછી જે આપણે ભોજન કરીએ તેનો થોડો ભાગ તે તેલ પર ચોટવા લાગે છે અને બે કે ત્રણ દિવસમાં સડો થવા લાગે છે અને તેજ કબજિયાત થવાનું મુખ્ય કારણ કે કબજિયાત થવાની શરૂઆત કહેવાય છે. 

  • કબજિયાતની સમસ્યા દૂર કરવા. 

સૌથી પહેલા વાત કરીએ કે, કબજિયાત હોય તેવા વ્યક્તિને તળેલું અને તીખી વસ્તુનું સેવન બિલકુલ ટાળવું જોઈએ. કબજિયાત હોય તેવા વ્યક્તિને નિયમિત સૂકી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. રોજે રાત્રે અર્ધી મૂઠી દ્રાક્ષ પાણીમાં પલાળી અને સવારે તેનું સેવન ખાલી પેટે કરવું. આ વસ્તુ કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત થવા લાગશે. 

બપોરે અને રાત્રે જે પણ ભોજન કરો તેને ખુબજ ચાવીને સેવન કરવુ કારણ કે, આંતરડાને દાંત નથી હોતા અને તમે ચાવ્યા વગર ભોજન કરો તો તેને પચવામાં આંતરડાને વધારે સમય અને મહેનત કરવી પડે છે. કબજિયાત જે વ્યક્તિને છે તેને કોઈ પણ વસ્તુ ખાતા પહેલા વિચાર કરવો કે તે વસ્તુ નુકસાનકારી તો નથી અને તો જ તેનું સેવન કરવું નહિતો આ બીમારી જલ્દી સારી નહીં થાય.

આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
Facts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

September 23, 2023
આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.
Health

આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.

July 21, 2023
માત્ર એક ચમચી ગૌમૂત્ર પીવાથી થશે આટલા જબરજસ્ત ફાયદા..  એક વખત ભૂલ્યા વગર વાંચી લેજો.
Health

માત્ર એક ચમચી ગૌમૂત્ર પીવાથી થશે આટલા જબરજસ્ત ફાયદા.. એક વખત ભૂલ્યા વગર વાંચી લેજો.

July 21, 2023
સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.
Facts

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

July 21, 2023
લીંબુની છાલમાં છુપાયેલા છે આ મહત્વના સીક્રેટ્સ.. આ મોંઘા કામ ઘરે બેઠા થઇ જશે.
Health

લીંબુની છાલમાં છુપાયેલા છે આ મહત્વના સીક્રેટ્સ.. આ મોંઘા કામ ઘરે બેઠા થઇ જશે.

July 21, 2023
ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા..  ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.
Facts

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

July 20, 2023
Next Post
ડુંગળીના સેવનથી થશે ચમત્કારી ફાયદાઓ,  જાણો કેટલા રોગ માટે ડુંગળી ઉપયોગી સાબિત થાય છે. 

ડુંગળીના સેવનથી થશે ચમત્કારી ફાયદાઓ, જાણો કેટલા રોગ માટે ડુંગળી ઉપયોગી સાબિત થાય છે. 

નારિયેળ પાણીથી થાય છે શરીરને આવા અનોખા ફાયદા..  કોલ્ડ્રીન્કસ કરતા પણ સસ્તું છે નારીયેળ.

નારિયેળ પાણીથી થાય છે શરીરને આવા અનોખા ફાયદા.. કોલ્ડ્રીન્કસ કરતા પણ સસ્તું છે નારીયેળ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સિંઘોડા ખાવાથી થશે આ અદભુત ફાયદાઓ,  જે જાણ્યા બાદ તમે જરૂર ખાવા લાગશો.

સિંઘોડા ખાવાથી થશે આ અદભુત ફાયદાઓ, જે જાણ્યા બાદ તમે જરૂર ખાવા લાગશો.

December 17, 2020
આ ઔષધિથી મળશે શરીરને એક અનોખી ઉર્જા, આ વસ્તુના સેવનથી શરીરમાં થતી તકલીફ થશે આસાનીથી દૂર. 

આ ઔષધિથી મળશે શરીરને એક અનોખી ઉર્જા, આ વસ્તુના સેવનથી શરીરમાં થતી તકલીફ થશે આસાનીથી દૂર. 

April 3, 2021
પેટ સાફ ના આવવું અને કબજિયાત જેવા રોગો માટે હવે ડોકટર પાસે નહીં જવું પડે,  આ છે બેસ્ટ ઈલાજ.

પેટ સાફ ના આવવું અને કબજિયાત જેવા રોગો માટે હવે ડોકટર પાસે નહીં જવું પડે, આ છે બેસ્ટ ઈલાજ.

January 1, 2021

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
  • આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.
  • ખરીદો લો આ વસ્તુ લક્ષ્મીજીની પસંદની, ક્યારેય નહિ આવે ધનની કમી.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • fect
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!