PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

આંખોનો કરો આ આયુર્વેદિક ઉપાય, જેનાથી આંખોની તમામ તકલીફોમાંથી મળશે આજીવન છુટકારો…

Pardesi Dude by Pardesi Dude
January 26, 2023
0
આંખોનો કરો આ આયુર્વેદિક ઉપાય,  જેનાથી આંખોની તમામ તકલીફોમાંથી મળશે આજીવન છુટકારો…
0
SHARES
2.3k
VIEWS
Share on FacebookShare on Twitter

👁️ આજના સમયની ગંભીર સમસ્યા હોય તો આંખોના નંબર છે. જે નાના બાળકોથી માંડીને યુવાનો અને વૃદ્ધો બધાને શિકાર બનાવે છે. તેનું  મુખ્ય કારણ છે ટીવી, કોમ્પુટર, મોબાઇલની સામે સતત રહેવું જે કારણે પણ નંબર આવે છે. ઉપરાંત આજના સમયમાં બાળકોનું શિક્ષણ પણ ઓનલાઈન થઈ ગયું છે. તેથી બાળકોને 5-7 કલાક સુધી એકધારું સ્ક્રીન સામે જોઈને બેવસું પડે છે. જેના કારણે પણ નંબર આવવાની સમસ્યા વધી ગઈ છે. 

RELATED POSTS

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.

માત્ર એક ચમચી ગૌમૂત્ર પીવાથી થશે આટલા જબરજસ્ત ફાયદા.. એક વખત ભૂલ્યા વગર વાંચી લેજો.

👁️ આંખોની સમસ્યાને દૂર કરવા લોકો મોંધી ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. છતાં આંખોની સમસ્યા જતી નથી પરંતુ આપણા આયુર્વેદમાં આંખોથી માંડીને કેન્સર સુધીના બધા રોગોના ઈલાજ આપેલ છે. પરંતુ આપણા ભારતમાં લોકો આયુર્વેદને ભૂલી ગયા છે. આયુર્વેદ આપણા ઋષિ મુનિઓએ લખ્યું છે. છતાં ભારત કરતાં તેની દવાઓનો ઉપયોગ વિદેશમાં વધુ થાય છે. 

👁️ આજે અમે તમારા માટે એવા આયુર્વેદિક ઈલાજ લઈને આવ્યા છીએ, જેના ઉપયોગથી આંખોની રોશની વધશે અને નંબર પણ ગાયબ થઈ જશે. તેથી તમે મોંઘી દવાઓ અને ટ્રીટમેન્ટના ખર્ચથી બચી શકશો. આ ઉપાય કરવાથી કોઈ પણ પ્રકારનું નુકશાન નહીં થાય. આવો જાણીએ આ ઉપાય વિશે. 

🥕 ગાજરને આંખોના રોગો દૂર કરવા માટેની અમૂલ્ય ઔષધિ માનવામાં આવે છે. ગાજરનું જ્યુસ કરીને પીવાથી આંખોમાં ઘણો ફાયદો થાય છે. ગાજરમાં કેરેટિન હોય છે. જે શરીરમાં જઈને રેટીનોલમાં પરિવર્તિત થાય છે અને તે આંખો માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેનાથી આંખોની રોશની વધે છે અને નંબરની સમસ્યાને દૂર કરે છે.

🪴 અરણીના છોડને પણ આંખો માટે ખૂબ સારી ઔષધિ માનવામાં આવે છે. જે લોકોને આંખોમાં દુખાવો અથવા આંખો બળવાની સમસ્યા હોય તેઓએ અરણીના પાનને રાત્રે આંખ પર લગાવી રાખવાથી આંખની સમસ્યા દૂર થઈ જાય છે અને આંખોમાં ઠંડક અનુભવાય છે. 

🍯 આંખોની બળતરા દૂર કરવા મધનો ઉપયોગ પણ કરી શકાય છે. તેના માટે રોજ આંખમાં 2-2 ટીપાં મધના નાખવાથી આ સમસ્યાથી રાહત મળે છે અને આંખોની રોશની પણ વધી જાય છે. આ ટીપાનો પ્રયોગ કરતી વખતે આંખોમાં થોડી વાર બળતરા થશે પરંતુ તે નુકશાનકારક નથી હોતી. 

🐄 આપણા દેશમાં ગાયને માતા માનીને તેની પૂજા કરવામાં આવે છે ઉપરાંત આયુર્વેદમાં પણ ગૌમૂત્રના ઘણા ફાયદા કહેવામાં આવ્યા છે. જેનાથી અનેક રોગ જળ મૂળમાંથી દૂર થઈ જાય છે. જે આંખો માટે પણ ઘણું ફાયદા કારક માનવામાં આવે છે. આંખોની સમસ્યા દૂર કરવા માટે રોજ આંખોમાં ગૌમૂત્રના 2 ટીપાં નાખવા આ પ્રયોગ નિયમિત કરવાથી આંખોની સમસ્યા જેવી કે, નંબર, આંખમાં બળતરા, આંખનો દુખાવો અને રતાંધણાપણું જેવી સમસ્યાથી છુટકારો મળે છે. 

🩺 ઉપર દર્શાવેલ પ્રયોગ કોઈ આયુર્વેદના જાણકારની હાજરીમાં કરવામાં આવે તો વધારે સારું રહે છે કારણ કે, આંખ આપણા શરીરનું  સૌથી નાજુક અંગ હોય છે. તેમાં કોઈ પણ પ્રયોગ કરતાં પહેલા તેની જાણકારી હોવી ખૂબ જરૂરી હોય છે. તેથી ડૉક્ટર અથવા આયુર્વેદના જાણકાર પાસે આ પ્રયોગ તમે કરાવી શકો છો.

જો આંખની સમસ્યાઓ દૂર કરવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
Facts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

September 23, 2023
આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.
Health

આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.

July 21, 2023
માત્ર એક ચમચી ગૌમૂત્ર પીવાથી થશે આટલા જબરજસ્ત ફાયદા..  એક વખત ભૂલ્યા વગર વાંચી લેજો.
Health

માત્ર એક ચમચી ગૌમૂત્ર પીવાથી થશે આટલા જબરજસ્ત ફાયદા.. એક વખત ભૂલ્યા વગર વાંચી લેજો.

July 21, 2023
સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.
Facts

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

July 21, 2023
લીંબુની છાલમાં છુપાયેલા છે આ મહત્વના સીક્રેટ્સ.. આ મોંઘા કામ ઘરે બેઠા થઇ જશે.
Health

લીંબુની છાલમાં છુપાયેલા છે આ મહત્વના સીક્રેટ્સ.. આ મોંઘા કામ ઘરે બેઠા થઇ જશે.

July 21, 2023
ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા..  ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.
Facts

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

July 20, 2023
Next Post
ડોકની કે શરીરના કોઈ અંગની નસ દબાઈ ગઈ છે તો તરત જ કરો આ ઉપાય,  ચપટી વગાડતા જ અસહ્ય દુખવાથી છુટકારો મળશે..

ડોકની કે શરીરના કોઈ અંગની નસ દબાઈ ગઈ છે તો તરત જ કરો આ ઉપાય, ચપટી વગાડતા જ અસહ્ય દુખવાથી છુટકારો મળશે..

કમર 34 માંથી સીધી 30 જેટલી પાતળી કરવા અને મોટાપાથી બચવા કરો આ ખાસ અનાજનું સેવન..  પછી જુઓ ચમત્કાર..

કમર 34 માંથી સીધી 30 જેટલી પાતળી કરવા અને મોટાપાથી બચવા કરો આ ખાસ અનાજનું સેવન.. પછી જુઓ ચમત્કાર..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જ્યારે મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન થાય…   ત્યારે તેનાથી લગ્નજીવનમાં બને છે આવા આવા બનાવ.

જ્યારે મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન થાય… ત્યારે તેનાથી લગ્નજીવનમાં બને છે આવા આવા બનાવ.

October 22, 2022
મોબાઈલના રેડીશનની મગજ પર અસર ખતમ કરવા અપનાવો આ 5 સિમ્પલ સ્ટેપ.

મોબાઈલના રેડીશનની મગજ પર અસર ખતમ કરવા અપનાવો આ 5 સિમ્પલ સ્ટેપ.

November 22, 2022
આ કામ ક્યારેય બ્રહ્મમુહૂર્તમાં ના કરો,  નહિ તો બ્રહ્મમુહૂર્તમાં ઉઠવાનો કોઈ ફાયદો નહી થાય..

આ કામ ક્યારેય બ્રહ્મમુહૂર્તમાં ના કરો, નહિ તો બ્રહ્મમુહૂર્તમાં ઉઠવાનો કોઈ ફાયદો નહી થાય..

August 16, 2021

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
  • આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.
  • ખરીદો લો આ વસ્તુ લક્ષ્મીજીની પસંદની, ક્યારેય નહિ આવે ધનની કમી.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • fect
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!