PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

તુલસી કરતાં પણ વધારે શરીર માટે ફાયદાકારક છે તેની આ વસ્તુ.  જાણો તેનો ઉપયોગ કરવાની વિધિ.

Pardesi Dude by Pardesi Dude
January 13, 2021
0
તુલસી કરતાં પણ વધારે શરીર માટે ફાયદાકારક છે તેની આ વસ્તુ.  જાણો તેનો ઉપયોગ કરવાની વિધિ.
0
SHARES
3.8k
VIEWS
Share on FacebookShare on Twitter

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તુલસીને આપણે માતા માનીએ છીએ. તે તુલસી આપણા ઘણા રોગો દુર કરે છે આ રોગચાળા ના જમાનામાં તુલસીનું સેવન આપણે બધાએ કરવું જોઈએ. અત્યારે આ સમયમાં બધાજ લોકો તેનું સેવન કરતાં હશે. શરીરની ઇમ્યુનિટી વધારવા તુલસીના પાનનો ઉકાળો કરી પીવામાં આવે છે. 

RELATED POSTS

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

એવું કહેવાય છે કે, તુલસીનો ક્યારો આપણા ઘરના મુખ્ય દ્વાર પર લગાવવામાં આવે અને તેની પૂજા કરી તેને રોજે જળ અર્પણ કરવામાં આવે તો આપણા ઘરમાં સુખ-શાંતિ બની રહે છે અને અને માતા તુલસી લક્ષ્મીજી નું રૂપ હોવાથી ઘરમાં લક્ષ્મીજી નું આગમન થાય છે તેવું માનવામાં આવે છે. 

તુલસીના પાનનું સેવન રોજે સવારે કરવાથી શરદી,ઉધરસ કે તાવ જેવી બીમારી તમારાથી દુર રહે છે ઘણા ચા પ્રેમી લોકો તુલસીના પાન ચા માં પણ નાખે છે. આવી રીતે તુલસીના પાનના ઘણા ઉપયોગો થાય છે. તુલસીના પાન તો ઉપયોગી છે, પણ તેનાથી વધારે પણ વધુ ઉપયોગી છે “તુલસીના માંજર” એટલે કે “તુલસીના બીજ” આવો જાણીએ તેના વિશે થોડી માહિતી.

થોડું પાણી લઈ તેમાં હળદર,મીઠું, લીંબુ, આદું, ચા અને તુલસીના માંજર નાખી થોડી વાર ઉકાળવું આ પાણીને (એક પ્રકારનો ઉકાળો કહી શકાય.) દિવસમાં બે-ત્રણ વાર પીવાથી શરદી અને ઉધરસમાં તરત જ તમને રાહત મળશે. તેમજ તમારા પેટની અંદર રહેલા ઝેરી તત્વોને પણ બહાર કાઢવામાં મદદ કરશે. 

એક ગ્લાસ દુધમાં થોડા તુલસીના બીજ મેળવી સવારે નાસ્તા માં લેવાથી શરીરનું શુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે અને કાર્બોહાઈડ્રેટ ને ગ્લુકોઝમાં પરિવર્તિત કરી દે છે અને ડાયાબીટીશ જેવા રોગો પણ આપણાથી દુર રહે છે. જો સામાન્ય ડાયાબીટીસતો પણ તેમાં રાહત રહે છે.  

તુલસીના બીજ નું નિયમિત સેવન કરવાથી વજન ઓછો કરવામાં મદદ મળે છે કારણ કે તુલસીના બીજ માં કેલેરી ઓછી હોય છે. તુલસીના બીજ તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે એટલે તમારે જે થોડી-થોડી વારે ખાવું પડે તેની જરૂર નહી પડે અને તમારી વધારે ખાવાની આદત પણ છુટી જાશે અને તમારો વજન કન્ટ્રોલમાં રહેશે. તે માટે તુલસીના બીજને એક પ્રકારે ગ્રીનમાં નાખીને તેનું સેવન કરી શકો. 

તુલસીના બીજ શરીરમાં કોલેસ્ટ્રોલ ને કન્ટ્રોલમાં રાખે છે એટલે ટ્રેસ-ટેન્શન દુર રહે છે અને આપણું હ્રદય સ્વસ્થ રહે છે. તુલસીના બીજ નું નિયમિત સેવન કરવાથી આપણું શરીર ડી-ટોક્સ એટલે કે સાફ થઈ જાય છે અને કબજિયાત જેવી ગંભીર બીમારી દુર થઈ જાય છે.

આયરન, પ્રોટેશીયમ, કેલ્શિયમ,અને મેગ્નીશીયમ જેવા ખનીજો તત્વો તુલસીના બીજમાં રહેલા હોય છે તેથી આ બીજનું નિયમિત સેવન કરવાથી હાડકાં પણ મજબુત બને છે. ઉમર વધવાની સાથે જ હાડકા નબળા પડવા લાગે છે તેથી જો તમે આજથી જ તુલસીના બીજનું સેવન કરવા લાગો તો તમને મોટી ઉમરે હાડકાની તકલીફ ઓછી થશે.

તુલસીના બીજની સાથે ગોળ સરખી માત્રા માં મિશ્રણ કરી સવારે ભૂખ્યા પેટે સેવન કરી તેની ઉપર થોડું ગરમ દૂધ પીવું. આ કાર્ય સાંજે પણ આ જ રીતે કરવું આમ કરવાથી ગુપ્ત રોગો દુર થશે અને શરીર તંદુરસ્ત રહેશે. પુરુષો આ પ્રયોગનું પાલન ખાસ કરી શકે છે, જેથી તેના પુરુષત્વમાં ફાયદો જણાશે. 

તુલસીના બીજમાં વિટામીન A ભરપુર માત્રામાં મળી આવે છે. માટે જે લોકોને આંખની સમસ્યા હોય જેમકે, આંખોમાં બળતરા, આંખો લાલ થવી, આંખોમાંથી પાણી નીકળવું તેવા દર્દીઓએ રોજે તુલસીના બીજનું સેવન કરવાથી આંખોની સમસ્યામાં રાહત મળે છે. તેમજ જો સાથે ગાજરનું જ્યુસ કે લીલા શાકભાજી પણ આંખોની સમસ્યામાં ખુબ લાભ આપશે. 

આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો,  વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
Health

ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..

March 19, 2023
30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો…   આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  
Health

30 વર્ષ પછી પણ યંગ દેખાવા માંગો છો તો… આ 5 મુદ્દાને ખાસ ફોલો કરો…  

March 5, 2023
પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા…   જાણો આ પ્રયોગ વિશે…
Health

પગના તળિયે ડુંગળી રાખીને સૂવાથી થશે ચમત્કારીક ફાયદા… જાણો આ પ્રયોગ વિશે…

March 5, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી..   ખાસ કરો આ આસાન આસન…
Health

પેટની ચરબી અને કરોડરજ્જુના દુખાવાથી પરેશાન દરેક સ્ત્રી.. ખાસ કરો આ આસાન આસન…

March 4, 2023
રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન,  શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..
Health

રોજ ફણગાવેલા આ અનાજનું કરો સેવન, શરીરના માટે સુપર ફૂડ છે આ વસ્તુ..

February 26, 2023
Next Post
રાત્રે ઊંઘના આવતી હોય તો અપનાવો આ ઉપાય,  આવશે ઘસઘસાટ ઊંઘ અને મોંઘી દવાઓથી બચી જશો.

રાત્રે ઊંઘના આવતી હોય તો અપનાવો આ ઉપાય, આવશે ઘસઘસાટ ઊંઘ અને મોંઘી દવાઓથી બચી જશો.

ઉતરાયણના દિવસે કરવા જોઈએ આ કામ જેનાથી ચમકશે કિસ્મત,  જલ્દીથી દરિદ્રતા દુર થશે.  

ઉતરાયણના દિવસે કરવા જોઈએ આ કામ જેનાથી ચમકશે કિસ્મત, જલ્દીથી દરિદ્રતા દુર થશે.  

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કુકરના ઢાંકણની રિંગ ઢીલી થઈ ગઈ છે તો ઘરે જ આવી રીતે રીપેર કરો…  જરૂર એકવાર ટ્રાય કરો..

કુકરના ઢાંકણની રિંગ ઢીલી થઈ ગઈ છે તો ઘરે જ આવી રીતે રીપેર કરો… જરૂર એકવાર ટ્રાય કરો..

January 23, 2023
પથરી દૂર કરવી હોય દવા વગર તો,  આ ખાવાનું શરૂ કરી દો, અને આટલુ ખાવાનું બંધ કરી દો.

પથરી દૂર કરવી હોય દવા વગર તો, આ ખાવાનું શરૂ કરી દો, અને આટલુ ખાવાનું બંધ કરી દો.

June 12, 2022
સફરજન ખાધા બાદ આટલી વસ્તુ ક્યારેય ના ખાવી નહીં તો, સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે,  આ રહ્યું વસ્તુનું લિસ્ટ…

સફરજન ખાધા બાદ આટલી વસ્તુ ક્યારેય ના ખાવી નહીં તો, સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે, આ રહ્યું વસ્તુનું લિસ્ટ…

October 1, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!