PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

ઉતરાયણના દિવસે કરવા જોઈએ આ કામ જેનાથી ચમકશે કિસ્મત, જલ્દીથી દરિદ્રતા દુર થશે.  

Pardesi Dude by Pardesi Dude
January 13, 2021
0
ઉતરાયણના દિવસે કરવા જોઈએ આ કામ જેનાથી ચમકશે કિસ્મત,  જલ્દીથી દરિદ્રતા દુર થશે.  
0
SHARES
153
VIEWS
Share on FacebookShare on Twitter

સૂર્ય દર મહિના એક રાશીમાં રહે છે અને જયારે તે ધનુ રાશી ને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આપણે મકરસંક્રાંતિ મનાવીએ છીએ. આપણા દેશમાં ઉતરાયણ 14 જાન્યુઆરી ના દિવસે  મનાવીએ છીએ.આ વખતે મકરરાશી માં સૂર્ય 8:15 પ્રવેશ કરશે અને ઉતરાયણની શરૂવાત થશે. આ ઉતરાયણમાં આપણે કેવું દાન કરવું અને શેનું દાન કરવું, શું ખાવું તેના વિષે આવો જાણીએ તેના વિશે થોડી માહિતી.

RELATED POSTS

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

8 વાગ્યા પછી જો તમે ગાયને ઘાસ ખવડાવો, કોઈ બ્રાહ્મણ ને ભોજન કરવો, વસ્ત્ર દાન કરવા અથવા જરૂરિયાત મંદને જે જરૂરી હોય તેવી વસ્તુનું દાન કરો તો આ દાન કોઈ દિવસ ક્ષય ન થાય તેવું દાન એટલે કે અક્ષય દાન બની જશે. આ કામ દરેક વ્યક્તિઓએ જરૂર કરવું જોઈએ. 

શાસ્ત્રોમાં ઉતરાયણ ના દિવસે સ્નાન, દાન અને જપનું મહત્વ બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રો કહે છે કે સંક્રાતિના દિવસે સ્નાન કરવું જરૂરી છે અને જો સ્નાન બ્રમ્હ મુહુર્ત માં કરવામાં આવે તો શુભ ફળ મળે છે જો કોઈ માણસ આ દિવસે સ્નાન કરતો નથી તો તે સાત જન્મ સુધી રોગી અને નિર્ધન રહે છે આવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે.

જો તમે તમારા પિતૃને પ્રસન્ન કરવા માંગતા હોય તો તમે ઉતરાયણ ના દિવસે પીંડ રહિત શ્રાદ પણ કરી શકો છો અને પિતૃના પાઠ પણ કરી શકાય છે. તેવું કરવાથી પિતૃને શાંતિ મળે છે. તેમજ તમારા ઘણા અટકેલા કામ પૂર્ણ થવા  લાગશે તેમજ ઘણા પિતૃ દોષો દૂર થશે. 

તેવું માનવામાં આવે છે કે ઉતરાયણ ના દિવસે તાંબાનો સિક્કો અથવા તાંબાની કોઈ પણ વસ્તુ જો વહેતા પાણીમાં પ્રવાહિત કરવામાં આવે તો કુંડળીમાં રહેલ સૂર્ય દોષ દુર થવા લાગે છે. લાલ કપડામાં ઘઉં અને ગોળ બાંધીને કોઈ ગરીબ વ્યક્તિ ને દાન દેવાથી પણ મનની બધી ઈચ્છા પૂરી થાય છે. સૂર્ય નારાયણ પ્રસન્ન રહે છે. 

તમારે તમારું ભાગ્ય ચમકાવવું હોય તો મકરસંક્રાંતિ ના દિવસે ગરીબ લોકોને ગરમ કપડા, ચાદર, ઘી, ચોખા, કાચી ખીચડી આવી બધી વસ્તુનું દાન કરવું જોઈએ આ દાન કરવાથી તમારા ઘરમાં પણ સમૃદ્ધિનું આગમન થશે. તથા તમારા જે પણ કામ અટકેલાં હશે તે જલ્દીથી પૂર્ણ થશે. 

સફેદ તલનું દાન કોઈ પણ મંદિરમાં કરવું જોઈએ આ દાન કરવાથી ઘરમાં અક્ષય લક્ષ્મીનું આગમન થાય છે. શિવ મંદિરે જઈ ને ગાયના ઘી નો દીવો શિવલિંગ સામે પ્રજ્વલિત કરવાથી અને દીપ દાન કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઘરની દરિદ્રતા દુર કરે છે.

ઉતરાયણ ના દિવસે આપણે બધા તલથી બનેલી વસ્તુતો ખાતા જ હોએ છીએ, પણ આ દિવસે સ્નાન કરતા પહેલા શરીર પર તલના તેલની માલીશ કરી પછી સ્નાન કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે અને આપણા મનની બધી ઈચ્છા પૂર્ણ કરે છે. આ દિવસે વધારે તલની બનેલી વસ્તુ ખાવી જોઈએ.

ગાયના ઘી નો અભિષેક શિવલિંગ પર કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાંથી દરિદ્રતા દુર થાય છે. તાંબાના લોટમાં સફેદ તલ ભરી અને લોટનું દાન કરવાથી બધા દેવી, દેવતા પ્રસન્ન થાય છે. આ દિવસે સત્યનારાયણ દેવની કથા અને પૂજા કરવાથી પણ બધી ઈચ્છા પૂર્ણ થાય છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

હાઇવે પર ચિત્તા અને કાર વચ્ચે થઈ જોરદાર ટક્કર,  પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.
Facts

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

March 7, 2023
દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો…   વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…
Facts

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

March 5, 2023
રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર..  જરૂર ટ્રાય કરો..
Facts

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

March 5, 2023
ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે….   જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..
Facts

ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે…. જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..

March 4, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ,  સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…
Facts

નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ, સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…

March 4, 2023
Next Post
સવારે ભૂખ્યા પેટે ચા પીવાથી થાય છે આ નુકસાન,  બચવાના કરો આ ઉપાય 

સવારે ભૂખ્યા પેટે ચા પીવાથી થાય છે આ નુકસાન, બચવાના કરો આ ઉપાય 

સુવા ના સમયે મોઢામાં રાખી દો એક એલચી, પછી જુઓ ચમત્કાર.  તમારા શરીરમાં થશે આવા અદ્દભુત ફાયદા.

સુવા ના સમયે મોઢામાં રાખી દો એક એલચી, પછી જુઓ ચમત્કાર. તમારા શરીરમાં થશે આવા અદ્દભુત ફાયદા.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રોજ ખાવા છતાં પણ લોકો નથી જાણતા કે,   રોજ સવારે મેથીના થેપલા ખાવાથી થાય છે આવા ગજબના ફાયદાઓ…

રોજ ખાવા છતાં પણ લોકો નથી જાણતા કે, રોજ સવારે મેથીના થેપલા ખાવાથી થાય છે આવા ગજબના ફાયદાઓ…

February 13, 2023
જાણો આ અનોખા ભારતના ગામ વિશે,   જ્યાંની સ્ત્રીઓ 70 વર્ષે પણ દેખાય છે યુવાન… શું છે કારણ..

જાણો આ અનોખા ભારતના ગામ વિશે, જ્યાંની સ્ત્રીઓ 70 વર્ષે પણ દેખાય છે યુવાન… શું છે કારણ..

February 5, 2023
પિરિયડ્સના પેઈનમાં મોંઘી દવા લેવાને બદલે પીવો આ ખાસ પીણું –  દુખાવામાં મળશે અદભૂત રાહત..

પિરિયડ્સના પેઈનમાં મોંઘી દવા લેવાને બદલે પીવો આ ખાસ પીણું – દુખાવામાં મળશે અદભૂત રાહત..

January 12, 2023

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!