PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

તમારે પણ સહદેવની જેમ છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત કરવી છે?, તો આજથી શરૂ આટલું કામ…

Pardesi Dude by Pardesi Dude
June 16, 2022
0
તમારે પણ સહદેવની જેમ છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત કરવી છે?,  તો આજથી શરૂ આટલું કામ…
0
SHARES
1.8k
VIEWS
Share on FacebookShare on Twitter

મહાભારતમાં પાંડવ ભાઈઓની અને કૌરવોની વાત આવે છે. તેમાં કૌરવો કરતાં પાંડવો વધારે બળવાન માનવામાં આવતા હતા. તે ભલે પાંચ હતા, પરંતુ તેમની પાસે પાંચસો લોકો જેટલું બળ હતું. સો કૌરવોને તેમણે યુદ્ધમાં પાછા પાડ્યા હતા. એ વાત સૌ કોઈ જાણે છે. પાંચ પાંડવોમાં દુર્યોધન, ભિમ, અર્જુન, નકુલ અને સૌથી નાનો ભાઈ તે સહદેવ. આ બધાની પાસે અલગ અલગ પ્રકારની શક્તિ હતી. તેમાં ખાસ કરીને સહદેવ પાસે જે શક્તિ હતી તેને આપણે સિક્સ્થ સેન્સ કહીએ છીએ.

RELATED POSTS

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

સહદેવને ત્રિકાળ જ્ઞાની માનવામાં આવતો હતો. તેને ભવિષ્યમાં કઈ ઘટના બનવાની છે તેની જાણ થઈ જતી હતી. એવી જ રીતે ઘણા માણસો પાસે સિક્સ્થ સેન્સ હોય છે. ભગવાને આપણને પાંચ ઇન્દ્રિયો આપી છે. આંખ, કાન, નાક, જીભ, અને તેમાં ત્વચાનો સમાવેશ થાય છે. તે સિવાય પણ એક વધારાની ઇન્દ્રિ હોય તેને આપણે છઠ્ઠી ઇન્દ્રિ. એટલે કે સિક્સ્થ સેન્સ કહીએ છીએ. જે આપણને દેખાતી હોતી નથી. પણ તેનો ભાસ અહેસાસ આપણને થતો હોય છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દરેક માણસની અંદર આ ઈન્દ્રિય હોય છે અને તે શરીરની માનસિક ચેતના સાથે જોડાયેલી હોય છે. તેનાથી માણસને ભવિષ્યમાં જે પણ ઘટના બને છે તેનો પૂર્વાભાસ એટલે કે આભાસ થઈ જતો હોય છે. સપનું આવવું કે બીજા કોઈપણ સંકેત દ્વારા તેમને જાણ થતી હોય છે. સિક્સ્થ સેન્સ વિશે આપણે વાંચ્યું હશે, સાંભળ્યું હશે વગેરે વગેરે. હવે તે શરૂ છે તે કેવી રીતે જાગૃત થાય છે તેના વિશે માહિતી મેળવીએ.

  • શરીરમાં આ જગ્યા પર હોય છે છઠ્ઠી ઇન્દ્રિય-

છઠ્ઠી ઇન્દ્રિય વિશે ઘણી વાતો સાંભળી હશે પણ તે ક્યાં હોય છે તે કોઈ જાણતું નથી. તો આજે તમને જણાવીએ કે છઠ્ઠી ઇન્દ્રિય કપાળની નીચે એક નાનકડું છીદ્ર જેવું હોય છે. જ્યાંથી સુષુમ્ના નાડી કરોડરજ્જુથી થઈને મુળાધાર સુધી જાય છે. આ સુષુમ્ના નાડી સાત ચક્રો અને છઠ્ઠી ઇન્દ્રિયનું કેન્દ્ર ગણવામાં આવે છે. છઠ્ઠી ઇન્દ્રિયને જાગૃત કરવી હોય તો ઘણી રીતે કરી શકાય છે. જે કોઈ વ્યક્તિ પાસે આ ઇન્દ્રિય જાગૃત થઈ તે ભવિષ્યમાં જે થવાનું હોય તે સરળતાથી જાણી લે છે. તેવી શક્તિ તેની પાસે આવી જાય છે.

  • જ્યારે છઠ્ઠી ઇન્દ્રિય સચેત થાય છે ત્યારે તમારી સાથે શું શું થાય છે તે જાણો. 

છઠ્ઠી ઇન્દ્રિ પૂર્વાભાસ સાથે જોડાયેલી હોય છે. તે જ્યારે જાગૃત થાય છે. ત્યારે માણસને ભવિષ્યમાં શું થવાનું છે તેની જાણ થતી હોય છે. ઘણી વખત તો અવું પણ બનતું હોય છે કે માઇલો દૂર કોઈ વ્યકિત બેઠી હોય અને તે શું વાત કરી રહી છે તે સાંભળે અથવા સામેની વ્યક્તિના મનમાં શું ગડમથલ થઈ રહી છે તે સહેલાઈથી આપણને કહે છે.

છઠ્ઠી ઇન્દ્રિ જે માણસ પાસે હોય છે તે નકારાત્મક શક્તિને સારી રીતે સમજી અને અનુભવી શકે છે. કેમ કે તે ઇન્દ્રિ જાગૃત થવા પર વ્યક્તિનું મગજ દસ ગણું વધુ કામ કરતું થઈ જાય છે. જો કોઈ વ્યક્તિની છઠ્ઠી ઇન્દ્રિય પૂર્ણ રૂપથી જાગૃત થઈ જાય તો સંસારમાં તેનાથી કશું છુપું રહી શકતું નથી. તેવા વ્યક્તિમાં અનંત શક્તિ આવી જાય છે.

  • છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત કરવાની પધ્ધતિ નીચે મુજબ છે તેમાથી તમે કોઈ પણ પધ્ધતિ અપનાવી શકો છો. 

મૌન ક્ષમતા દ્વારા- મૌનને સૌથી મોટું શસ્ત્ર માનવામાં આવે છે. આ રીતે છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત કરવા માટે પણ મૌન જરૂરી છે. મૌનથી મનની ક્ષમતાનો વિકાસ થાય છે અને તેનાથી આપણને જે ઘટના બનવાની છે તેનો આભાસ થવા લાગે છે. મૌનની ક્ષમતાથી પૂર્વાભાસમાં જે ઘટના બને તેની પહેલેથી જાણ થઈ છે. એટલે સમજી લેવું કે સિક્સ્થ સેન્સ જાગૃત થઈ રહી છે. 

ધ્યાન દ્વારા- બંને ભ્રમરોની વચ્ચે નિયમિતરૂપથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. એવામાં આજ્ઞા ચક્ર જાગૃત થવા લાગે છે. જેને આપણે સિક્સ્થ સેન્સનો વિકાસ થાય છે. જો તમે દરરોજ 30થી 40 મિનિટ સુધી આવી રીતે ધ્યાન કેન્દ્રિત કરો તો છઠ્ઠી ઇન્દ્રિય જરૂર જાગૃત કરી શકો. શરૂઆતમાં ધ્યાન ઓછો સમય કરી શકો તો પણ ચાલે ધીમે ધીમે અભ્યાસ વધારતા જાવ. 

ત્રાટક દ્વારા-  આ એક અલગ પ્રકારની રીત છે. જે દરેક વ્યક્તિ કરી શકતું નથી. ઘણા વ્યક્તિ આંખનો પલકારો માર્યા વગર કોઈ વસ્તુ જેમ કે બિંદુ, મીણબત્તી અથવા તો કોઈ દીવો કર્યો હોય તેની સામે આંખનો પલકારો માર્યા વગર થોડો સમય જોઈ શકે છે. અને થોડા સમય સુધી તે વસ્તુની આંખો બંધ કરી શકે છે.. આમ કરવાથી તમારી એકાગ્રતામાં વધારો થશે અને આ ક્રિયા કરવાથી છઠ્ઠી ઇન્દ્રિય પણ જાગૃત થશે. ઘણા લોકોને તરત જ છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થતી નથી હોતી, સમય જતાં ધીમેધીમે તે જાગૃત થવા લાગે છે.

પ્રાણાયામ- શરીરમાં માનસિક બીમારી થઈ હોય તો આપણે પહેલા પ્રાણાયામ અને યોગ દ્રારા તેને દૂર કરવાની કોશિશ કરીએ છીએ. કેમ કે પ્રાણાયામથી ઘણાં રોગો દૂર થાય છે. મનની શાંતિ મળે છે. અને તે મોટાભાગના લોકો જાણતા પણ હશે. આ રીતે છઠ્ઠી ઇન્દ્રિ જાગૃત કરવા માટે પ્રાણાયામ મદદરૂપ થાય છે. પ્રાણાયામથી સુષુમ્ના નાડીને સક્રિય કરી છઠ્ઠી ઇન્દ્રિયને જાગૃત કરી શકાય છે. કહેવાય છે કે જ્યારે નાકના બંને સવાર ચાલવા લાગે છે ત્યારે સમજી જવું કે તમારી પાસે છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થઈ ગઈ છે.

ઉપરના બધા અભ્યાસની વધુ જીણી વિગત તમે યુ ટ્યુબ અથવા કોઈ અનુભવી ગુરુ પાસેથી પણ મેળવી શકો છો. તેમજ ઉપરના માથી કોઈ એક રસ્તો પસંદ કરો અને તેમાં આગળ વધો. તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરી ને અમને જણાવો. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, ..

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

હાઇવે પર ચિત્તા અને કાર વચ્ચે થઈ જોરદાર ટક્કર,  પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.
Facts

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

March 7, 2023
દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો…   વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…
Facts

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

March 5, 2023
રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર..  જરૂર ટ્રાય કરો..
Facts

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

March 5, 2023
ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે….   જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..
Facts

ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે…. જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..

March 4, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ,  સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…
Facts

નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ, સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…

March 4, 2023
Next Post
જો દરેક મહિલા રાત્રે સૂતા પહેલા નાભિ પર લગાવે આ એક જ વસ્તુ,  ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તેવો થશે લાભ.

જો દરેક મહિલા રાત્રે સૂતા પહેલા નાભિ પર લગાવે આ એક જ વસ્તુ, ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તેવો થશે લાભ.

પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો ક્રિસ્પી અને ટેસ્ટી મેદુ વડા બનાવવાની આસાન રીત,  અજમાવો આ એક ટિપ્સ.

જાણો ક્રિસ્પી અને ટેસ્ટી મેદુ વડા બનાવવાની આસાન રીત, અજમાવો આ એક ટિપ્સ.

August 4, 2022
બટાટાનો રસ શરીર માટે છે વરદાનરૂપ, શરીરની અલગ અલગ બીમારીને દૂર કરવા ઉપયોગ કરો. 

બટાટાનો રસ શરીર માટે છે વરદાનરૂપ, શરીરની અલગ અલગ બીમારીને દૂર કરવા ઉપયોગ કરો. 

March 6, 2021
વાળને લાંબા અને કાળા બનાવવા કરો આ તેલનો ઉપયોગ….  ખૂબ ઉપયોગી સાબિત થશે આ તેલ..

વાળને લાંબા અને કાળા બનાવવા કરો આ તેલનો ઉપયોગ…. ખૂબ ઉપયોગી સાબિત થશે આ તેલ..

January 16, 2023

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!