PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Health

શું તમને ડાયાબીટીસ છે? અને ખજુર ખાઈ શકાય કે નહિ, જાણી લો આ છે તેનો જવાબ.  

Pardesi Dude by Pardesi Dude
March 18, 2021
0
શું તમને ડાયાબીટીસ છે?  અને ખજુર ખાઈ શકાય કે નહિ,  જાણી લો આ છે તેનો જવાબ.  
0
SHARES
9k
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આજે આપણું જીવન એ અનેક રોગો વચ્ચે ઘેરાયેલું છે. જેના કારણે ઘણી વખત આપણે વિચારવું પડે છે કે કયો ખોરાક ખાવો અને કયો ખોરાક ન ખાવો જોઈએ. શું તમે પણ આવી મૂંઝવણ માં છો અને તમને તેનું કોઈ સમાધાન નથી મળતું. તો તમારે આ માટે કોઈ ડોકટરની સલાહ લેવી જોઈએ. 

RELATED POSTS

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.

માત્ર એક ચમચી ગૌમૂત્ર પીવાથી થશે આટલા જબરજસ્ત ફાયદા.. એક વખત ભૂલ્યા વગર વાંચી લેજો.

તેમજ કોઇ પણ અહારને પોતાના ખોરાકમાં સામેલ કરતા પહેલા એ ધ્યાન રાખવું જોઈએ કે તે ખોરાકથી તમને કોઈ બીમારી તો નહિ થાય ને, અથવા તો કોઈ બીમારી છે અને તેમાં વધારો તો નહી થાય ને, કોઈ જીવલેણ બીમારી તમારા શરીરને ઘેરી વળશે તો. આવા તો અનેક સવાલો તમને મૂંઝવી રહ્યા હશે. 

આજના પ્રમુખ રોગોમાં જેવા કે ડાયાબીટીસ, અસ્થમા, બીપી, થાઈ રોઈડ, વગેરે પ્રમુખ છે. જેના કારણે પોતાના ખોરાક વિશે સાવચેતી રાખવી ખુબ જરૂરી બની જાય છે. સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે કે જે લોકોને ડાયાબીટીસ છે તેમણે ગળ્યું ન ખાવું જોઈએ. તેમજ શરીરનું સંતુલન બની રહે તે માટે હેલ્દી ખોરાક ખાવો જોઈએ. જો તમને ડાયાબીટીસ છે અને તમે વિચારી રહ્યા છો કે મારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ? ત્યારે આ સવાલનો જવાબ આજે અમે તમને જણાવીશું. ચાલો તો આ વિશે વિસ્તારથી જાણી લઇએ. 

દોસ્તો તમે જોયું હશે કે હાલ બજારમાં ખજુર બહુ વેચાતા હશે. અને આવા સુંદર ખજુર જોઈને ખાવાનું મન પણ થઈ જાય તે સ્વાભાવિક છે. પણ જો તમને ડાયાબીટીસ છે અને તમે વિચારી રહ્યા છો કે ખજુર ખાવા કે નહિ? તો આ સવાલનો જવાબ અમે તમને આપીશું. 

ખજુર એ અનેક ગુણોથી યુક્ત ખોરાક છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. તેમાંથી શરીરને ઘણું પોષણ મળે છે. જયારે ખજૂરને તમે પોતાની ડાયેટ માં પણ સામેલ કરી શકો છો. તમને જણાવી દઈએ કે ખજુરમાં શુગર, વિટામીન બી, એ, મિનરલ્સ, ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ, તેમજ સોડીયમ હોય છે. જો કે ખજૂરમાં શુગરનું પ્રમાણ 85% જેટલું હોય છે. 

આ વિશે તમને જણાવી દઈએ કે એક અધ્યયન માં સાબિત થયું છે કે અમુક પ્રમાણમાં ડાયાબીટીસના લેવલ પર શુગર વાળી વસ્તુઓનું સેવન કરી શકાય છે. એટલે કે તમે અમુક અંશે શુગર વાળી વસ્તુ ખાઈ શકો છો. આથી જે લોકોને ડાયાબીટીસ છે તેઓ 2 થી 3 ખજુર ખાઈ શકે છે. પણ ખજુર સારી કંપનીનો ખાવો. (છતાં તમારું શુગર લેવલ વધુ હોય તો, આનાથી દુર રહેવું જ સારું.) 

પણ અહી તે યાદ રાખવું જોઈએ કે તમારું શુગર કંટ્રોલમાં રહેતું હોય તેમજ તમારી નિયમિત ની ગતિવિધિ સાથે તેનું જીવન ચાલતું હોય તો પણ તમારે ડોકટર્સ ની સલાહ વગર ખજુર ન ખાવા જોઈએ. તેમજ વધુ સુગર હોય તો પણ ખજુર થી દુર રહેવું જ સારું. 

આ સિવાય તમને જણાવી દઈએ કે સૂકાયેલ ખજુરમાં કેલેરીનું પ્રમાણ વધુ હોય છે. તેમજ ખજુરની અંદર પ્રાકૃતિક રીતે શુગરનું પ્રમાણ વધુ હોય છે. જે તમારી તકલીફ વધારી શકે છે. આમ તમારે ખજૂરનું સેવન કરી શકાય છે પણ યાદ રાખવું કે 1 થી 2 નંગ જ ખજુર ખાવા જોઈએ અને તમારી ડાયાબીટીસ નોર્મલ હોવી જોઈએ. 

મિત્રો આપણા શરીરમાં બ્લડ શુગર નું સ્તર નિયમન ઈન્સુલિન કરે છે.  આથી જો તમારા શરીરમાં ઇન્સુલીનની ગેરહાજરી હોય તો તમારે ગ્લુકોઝ નું સેવન ન કરવું જોઈએ. આથી ડાયાબીટીસ ના દર્દીએ અમુક પ્રમાણ તેમજ પોતાના શરીરની તંદુરસ્તી અનુસાર તેમજ ડોક્ટરની સલાહ વગર શુગર નું સેવન કરતા પહેલા અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. 

આમ તમે પણ ડાયાબીટીસ ના દર્દી છો તો તમારે પોતાની એક નિશ્ચિત ડાયેટ બનાવવી જોઈએ. પછી જ કોઈપણ ખોરાકનું સેવન કરવું જોઈએ. જો તમે આ વાતોનું ધ્યાન રાખશો તો તમારું બ્લડ શુગર લેવલ જળવાઈ રહેશે. અને બીજી સારી અને તમારી મનપસંદ વસ્તુઓ પણ તમે ખાઈ શકશો.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
Facts

આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..

September 23, 2023
આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.
Health

આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.

July 21, 2023
માત્ર એક ચમચી ગૌમૂત્ર પીવાથી થશે આટલા જબરજસ્ત ફાયદા..  એક વખત ભૂલ્યા વગર વાંચી લેજો.
Health

માત્ર એક ચમચી ગૌમૂત્ર પીવાથી થશે આટલા જબરજસ્ત ફાયદા.. એક વખત ભૂલ્યા વગર વાંચી લેજો.

July 21, 2023
સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.
Facts

સવારે વાસી મોંએ પાણી પીવાથી શરીરમાં થાય છે આવું.. જે તમે વિચાર્યું પણ નહિ હોય એક વાર જરૂર વાંચી લેજો.

July 21, 2023
લીંબુની છાલમાં છુપાયેલા છે આ મહત્વના સીક્રેટ્સ.. આ મોંઘા કામ ઘરે બેઠા થઇ જશે.
Health

લીંબુની છાલમાં છુપાયેલા છે આ મહત્વના સીક્રેટ્સ.. આ મોંઘા કામ ઘરે બેઠા થઇ જશે.

July 21, 2023
ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા..  ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.
Facts

ઈયરફોનનો ઉપયોગ આ રીતે કરશો તો વહેલા થઈ જશો બહેરા.. ઈયરફોન વાપરતા હોય તો આ જરૂર તો વાંચી લેજો.

July 20, 2023
Next Post
ગમે તેવો પેટ દુખાવો થશે દુર, અપનાવો આ 10 ઘરેલું ઉપચાર માંથી કોઈ પણ ઉપાય.

ગમે તેવો પેટ દુખાવો થશે દુર, અપનાવો આ 10 ઘરેલું ઉપચાર માંથી કોઈ પણ ઉપાય.

કીડનીની સફાઈ માટે એકદમ સચોટ ઉપાય વિશે જાણો,  અને તેનાથી કીડની રાખો એકદમ સાફ.

કીડનીની સફાઈ માટે એકદમ સચોટ ઉપાય વિશે જાણો, અને તેનાથી કીડની રાખો એકદમ સાફ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મકરસંક્રાંતિના તહેવારમાં આ શુભ કાર્યો કરવાથી સુર્યદોષ થશે દૂર, દેવી-દેવતાઓની કૃપા તમને બનાવશે ધનવાન…

મકરસંક્રાંતિના તહેવારમાં આ શુભ કાર્યો કરવાથી સુર્યદોષ થશે દૂર, દેવી-દેવતાઓની કૃપા તમને બનાવશે ધનવાન…

January 5, 2023
પગનો દેખાવો આપે છે આ વસ્તુનો સંકેત,  તો સમજી જાવ આની ખામી હોઈ શકે છે.  આજે જ દૂર કરો તેની ઉણપ

પગનો દેખાવો આપે છે આ વસ્તુનો સંકેત, તો સમજી જાવ આની ખામી હોઈ શકે છે. આજે જ દૂર કરો તેની ઉણપ

May 31, 2022
તાંબાનું પાણી છે અમૃત સમાન,  તેણે પીવાથી શરીરમાંથી આટલા રોગ થાય છે જડથી ગાયબ.

તાંબાનું પાણી છે અમૃત સમાન, તેણે પીવાથી શરીરમાંથી આટલા રોગ થાય છે જડથી ગાયબ.

December 17, 2020

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ 5 રૂપિયામાં મળતી વસ્તુ છે અનેક ગુણોનો ભંડાર.. જાણો તેનું સેવન કેમ કરવું અને કઈ છે તે વસ્તુ..
  • આ એક તાકાતવર વસ્તુનું સેવન કરવાથી, થશે એટલા ગજબના ફાયદા અને રોગો ભાગશે કોસો દુર.
  • ખરીદો લો આ વસ્તુ લક્ષ્મીજીની પસંદની, ક્યારેય નહિ આવે ધનની કમી.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • fect
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!