PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

જાણો સ્ત્રીને મહિને માસિક ધર્મ આવવા પાછળનું કારણ, આ માસિક પાછળનું રહસ્ય ચોંકાવનારું છે…

Pardesi Dude by Pardesi Dude
November 29, 2022
0
જાણો સ્ત્રીને મહિને માસિક ધર્મ આવવા પાછળનું કારણ,  આ માસિક પાછળનું રહસ્ય ચોંકાવનારું છે…
0
SHARES
15.5k
VIEWS
Share on FacebookShare on Twitter

👉દુનિયાની દરેક સ્ત્રી જે દર મહિને જે પીડા સહન કરે છે તે છે  માસિક ધર્મ એટલે પીરિયડ આવવાં. 14 વર્ષથી 50 વર્ષની આ પીડા સહન કરે છે. અને તે સાયકલ દર મહિનાનું હોય છે. તેમાં તેને અસહ્ય પીડા સહન કરવી પડે છે. પરંતુ આવી પીડા શા માટે સહન કરવી તો તેનું કારણ છે. દેવરાજ ઇન્દ્રે કરેલી ભૂલનું પરિણામ દરેક સ્ત્રી દર મહિને ભોગવી રહી છે. તેની વાત પુરાણોમાં જાણવા મળે છે. આધુનિક યુગમાં ડૉક્ટરો આ વાતને સામાન્ય ગણાવતા હોય છે. પણ ધર્મ અનુસાર તેની સાથે એક કથા જોડાયેલી છે. આવો તે જાણીએ… 

RELATED POSTS

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   

આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા, જાણી લો શું છે આવી આદતો. 

ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 

👉-દર મહિને મહિલાને માસિક ધર્મ શરૂ થાય એટલે તે શારીરિક રીતે કમજોર થઈ જતી હોય છે. પરંતુ આવું શા માટે, તો પૌરાણિક કથા અનુસાર મહિલાને આપેલો શ્રાપ છે. ભાગવતમાં જણાવે છે કે એકવખત ગુરુ એટલે બૃહસ્પતિ ઇન્દ્રદેવથી નારાજ થઈ ગયા હતા. તેનો લાભ અસુરોએ ઉઠાવ્યો. અસુરોએ દેવલોક પર આક્રમણ કર્યું.

👉-તે સમયે ઇન્દ્રદેવને ગાદી છોડી ભાગવું પડ્યું હતું. ભાગતા ભાગતા ઇન્દ્રદેવ સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજી પાસે પહોંચી મદદ માંગી. તેમણે કહ્યું ઇન્દ્રદેવ તમારે એક બ્રહ્મજ્ઞાનીની સેવા કરવી પડશે. જો તેનાથી તે ખુશ થશે તો સ્વર્ગ તમને પાછું મળશે.

👉-ઇન્દ્રદેવ તેમના કહ્યા અનુસાર સેવા કરવા લાગ્યા પણ તેમને એ વાતની જાણ નહોતી કે જે જ્ઞાનીની તે સેવા કરી રહ્યા છે. તેમની માતા અસુર છે. તેના લીધે તે જ્ઞાનીને અસુર સાથે વધારે સારા સંબંધ હતા. 

👉આ પરિસ્થિતિને કારણે ઇન્દ્ર જે પણ હવનની સામગ્રી દેવતાને આપતા તે અસુરોને અર્પણ કરવામાં આવતી હતી. આ વાતની જાણ દેવરાજ ઇન્દ્રને થઈ તે ગુસ્સે થયા અને બ્રહ્મજ્ઞાનીની હત્યા કરી. ત્યાર બાદ તે વિષ્ણુ ભગવાન પાસે ગયા અને મદદ માંગી.

👉-તેમણે આ પાપની સજામાંથી બચવા ઉપાય બતાવ્યો. ઇન્દ્રને કહ્યું, તેના માટે વૃક્ષ, ધરતી, જળ, અને સ્ત્રીને તમારે થોડું પાપ  વહેંચવું પડશે. એટલું જ નહીં સાથે સાથે તમારે એક વરદાન પણ આપવું પડશે.

👉-સૌથી પહેલા વૃક્ષને પાપનો હિસ્સો આપ્યો. તેના બદલામાં વરદાન આપ્યું કે મૃત્યુ બાદ વૃક્ષ સ્વયં પોતાને જીવિત કરી શકશે. જેમ કે વૃક્ષ સુકાય ગયા બાદ જાતે જ થોડા સમયમાં જીવંત થવા લાગે છે.

👉-ઇન્દ્રના કહ્યા પ્રમાણે પાણીએ પણ તેના પાપનો અમુક ભાગ લઈ લીધો અને વરદાન આપ્યું  કે તેનાથી કોઈપણ વસ્તુ પવિત્ર થઈ શકશે. હિંદુધર્મમાં તમે જોયું છે કે જળને પવિત્ર માનવામાં આવે છે. ધરતીને પણ ઈન્દ્રના પાપનો ભાગીદાર બનવું પડયું. તેના બદલામાં વરદાન આપ્યું કે, ધરતી પર લાગેલી ચોટ આપોઆપ ભરાય જશે.

👉-છેલ્લે આવે છે સ્ત્રીનો વારો ઇન્દ્રદેવના કહ્યા પ્રમાણે જે પાપ બચ્યું હતું તે સ્ત્રીએ લઈ લીધું. તેના પછી જ દરેક મહિલા મહિને માસિક ધર્મની પીડા સહન કરે છે. એટલા માટે શાસ્ત્રોમાં પણ કહે છે કે ઇન્દ્રની ભૂલ કે પાપ સ્ત્રીઓને સહન કરવી પડે છે.

👉આ બદલામાં વરદાન આપ્યું કે, કોઈપણ મહિલા પુરુષોની સરખામણીમાં કામનો આનંદ વધારે મેળવી શકશે. આ રીતે મહિલા માસિકધર્મનું પાપ સહન કરી રહી છે. આ વાત પૌરાણિક કથાનુસાર ઘણી જગ્યાએ સાંભળવા મળે છે. 

જો આવી જાણવા જેવી આ કથા ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
Facts

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   

May 30, 2023
આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા,  જાણી લો શું છે આવી આદતો. 
Facts

આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા, જાણી લો શું છે આવી આદતો. 

May 29, 2023
ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 
Facts

ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 

May 29, 2023
વધારે કોલ્ડડ્રીંકસનું સેવન કરવાથી થાય છે આવા ગંભીર નુકશાન,   તે જાણીને તમે આજથી જ કોલ્ડડ્રીકસ પીવાનું બંધ કરી દેશો. 
Facts

વધારે કોલ્ડડ્રીંકસનું સેવન કરવાથી થાય છે આવા ગંભીર નુકશાન, તે જાણીને તમે આજથી જ કોલ્ડડ્રીકસ પીવાનું બંધ કરી દેશો. 

May 25, 2023
ડુંગળી સુધરતા સમયે આંખોમાં બળતરા થતી હોય તો, આ ટ્રાય કરો..  પછી જુઓ આંખોમાં ક્યારેય આંસુ નહીં આવે.
Facts

ડુંગળી સુધરતા સમયે આંખોમાં બળતરા થતી હોય તો, આ ટ્રાય કરો.. પછી જુઓ આંખોમાં ક્યારેય આંસુ નહીં આવે.

May 25, 2023
ઘરમાં રાખેલ મંદિરના છે અમુક વાસ્તુ શાસ્ત્રના નિયમો,   જેને અનુસરવાથી વાસ્તુ દોષથી 100% બચી શકાય છે. 
Culture

ઘરમાં રાખેલ મંદિરના છે અમુક વાસ્તુ શાસ્ત્રના નિયમો, જેને અનુસરવાથી વાસ્તુ દોષથી 100% બચી શકાય છે. 

May 25, 2023
Next Post
મેરેજ સિઝનમાં ટ્રાય કરો સાડી પહેરવાની અલગ-અલગ 4 બેસ્ટ રીત…  જે તમને બનાવશે એકદમ સ્ટાઈલિશ..

મેરેજ સિઝનમાં ટ્રાય કરો સાડી પહેરવાની અલગ-અલગ 4 બેસ્ટ રીત... જે તમને બનાવશે એકદમ સ્ટાઈલિશ..

રામાયણના સીતાજી હાલમાં દેખાય છે આવા,  આ ફોટો જોઈને તમે પણ માની નહીં શકો..

રામાયણના સીતાજી હાલમાં દેખાય છે આવા, આ ફોટો જોઈને તમે પણ માની નહીં શકો..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
આ ખાસ વસ્તુ નાખો તમારા ઘરમાં રહેલા લીંબુના છોડમાં,  છોડમાં ઉગવા લાગશે અઢળક લીંબુ

આ ખાસ વસ્તુ નાખો તમારા ઘરમાં રહેલા લીંબુના છોડમાં, છોડમાં ઉગવા લાગશે અઢળક લીંબુ

July 1, 2022
કફની સાથે ગેસ, અપચો અને કબજિયાતની પણ સમસ્યા થશે મિનિટોમાં દૂર,  જમ્યા બાદ ખાઈ લો આ દાણા

કફની સાથે ગેસ, અપચો અને કબજિયાતની પણ સમસ્યા થશે મિનિટોમાં દૂર, જમ્યા બાદ ખાઈ લો આ દાણા

June 16, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
  • શું તમે ગેસ, અપચા કે કબજિયાતની તકલીફથી પીડાઓ છો? કાયમી ઉકેલ માટે ઘરે જ બનાવો આ ચૂર્ણ..
  • આ એક અમૂલ્ય ઔષધિના છે અનેક ચમત્કારી ફાયદાઓ, જેનાથી થશે વાળ અને પેટની સમસ્યા જડ-મૂળ માંથી દૂર. 

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!