PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Facts

જાણો શા કારણે અંતિમયાત્રામાં ભગવાન શ્રીરામનું નામ જ લેવામાં આવે છે…. તેની પાછળની હકીકત જાણો.

Pardesi Dude by Pardesi Dude
December 2, 2022
0
જાણો શા કારણે અંતિમયાત્રામાં ભગવાન શ્રીરામનું નામ જ લેવામાં આવે છે….  તેની પાછળની હકીકત જાણો.
0
SHARES
2.5k
VIEWS
Share on FacebookShare on Twitter

👉આપણા હિન્દુધર્મમાં રામ ભગવાનનો દરજો શિખરે છે. શાસ્ત્રો અનુશાર જો તમે 3 વાર રામ નામ લ્યો તો 1 હજાર મંત્ર જાપની સમાન થાય છે. બધા લોકોએ સાંભળીયું હશે કે,હિન્દુ ધર્મમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેની અંતિમ યાત્રામાં “રામ નામ સત્ય હે “ અથવા “હે રામ “ બોલવામાં આવે છે. પરંતુ ઘરમાં કોઈપણ ખુશીનો માહોલ હોય ત્યારે ” રામ નામ સત્ય હે “ તેવું બોલવામાં આવતું નથી ત્યારે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતો હોય છે. કે રામ ભગવાન તો સુખ , દુખ બંનેમાં હોય છે. છતાં આવો તફાવત કેમ . 

RELATED POSTS

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   

આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા, જાણી લો શું છે આવી આદતો. 

ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 

👉અંતિમ યાત્રામાં રામનું નામ એટલા માટે બોલવામાં આવે છે. કે મૃત્યુ બાદ તે વ્યક્તિની આત્મા આ સંસાર છોડી ને જતી રહે છે. આ સાંસારિક ચક્રમાંથી મુક્તિ મળે તે માટે રામ નામ બોલવામાં આવે છે.

👉આત્મા જીવનની મોહમાયાથી પરે થઈને રામ ભગવાનના ચરણોમાં જતી રહે છે. જે કારણે અંતિમયાત્રામાં રામ ભગવાનનું નામ લેવામાં આવે છે. જેનો અર્થ “ હે સર્વશ્રેષ્ટ , હે શક્તિઓના દાતા , હે દુખીઓના પાલનહાર , જીવનચક્ર પૂરું કરેલ આ આત્માને તમે શરણ આપો. “ 

👉માણસના મૃત્યુ બાદ અંતિમયાત્રામાં “ હે રામ “ અથવા “ રામ નામ સત્ય હે “ ના  મંત્રના જાપ કરવામાં આવે છે . તેની પાછળનું કારણ છે કે,  શરીરમાં રહેલી આત્માનો હવે આ દુનિયામાં કોઈ સાથે સબંધ નથી હવે તે આ દુનિયાના જીવનચક્રમાંથી મુક્ત થઈ ગયું છે. અને પૃથ્વી પર તેના કોઈ પણ સબંધ નથી. આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે , “ ઈશ્વર નામ જ સત્ય છે, બાકી આખી દુનિયા અને જીવન એક કલ્પના છે.” 

👉આપણા શાસ્ત્રો અનુશાર અંતિમયાત્રામાં રામ ભગવાનનું નામ લેવામાં આવે કારણ કે રામ નામ બીજ અક્ષર છે. જેના બોલવાથી મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળે છે. ખરાબ કર્મોથી તેની આત્માને છુટકારો મળે છે. અને એક સારા લોકમાં તેનો વાસ થાય છે અને બીજા શરીરમાં જઈને નવા જીવનની શરૂઆત કરે  છે. 

👉બ્રહ્મશક્તિની અભિવ્યક્તિ મુજબ “ હે રામ “ અથવા “ રામ નામ સત્ય હે” આ મંત્રનો સાચો અર્થ થાય છે. ભગવાનનું સાચું સ્મરણ. વ્યક્તિના મૃત્યુ બાદ તેને ઈશ્વરની પરમ શક્તિનો અહેસાસ થાય છે. પરમાત્માનું જ્ઞાન થાય છે. આત્મા જ સર્વસ્વ છે શરીર માત્ર એક યાત્રા સમાન છે. એમાંથી જ્યારે શ્વાસ પૂરા થઈ જાય ત્યારે આત્મા બીજા શરીરમાં સફર શરૂ કરી શરીર બદલે છે.

👉વ્યક્તિના મૃત્યુ બાદ આત્મા ભગવાનના શરણમાં જતી રહે  છે. આત્માની શાંતિ માટે ઈશ્વરનું નામ લેવું પડે છે. એટલા માટે અંતિમયાત્રામાં ભગવાન રામ નું નામ લેવામાં આવે છે. 

👉ઘણા લોકો એવું પણ જણાવે છે કે, જે ઘરમાં વ્યક્તિનું મૃત્યુ થયું હોય ત્યાં દુખનો માહોલ હોય છે. એવામાં ભગવાનનું નામ ઘરના સભ્યોને દુખમાંથી રાહત આપે છે. જે પરિવાર વેદના ભર્યા સાગરમાં ડૂબેલૂ હોય છે. તેને રામ ભગવાનનું નામ તેમાંથી બહાર લાવે છે . મૃતકની આત્માને શાંતિ પણ આપે છે. 

જો જાણવા જેવી આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
Facts

આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   

May 30, 2023
આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા,  જાણી લો શું છે આવી આદતો. 
Facts

આવી નુકશાન કારક આદતોથી થઈ શકે છે શરીરમાં કિડની ફેલ થવાની સમસ્યા, જાણી લો શું છે આવી આદતો. 

May 29, 2023
ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 
Facts

ચા અથવા ઉકાળો બનાવી પીવાથી થશે ઇમ્યુનિટી બુસ્ટ અને શરીર રહેશે આજીવન નીરોગી. 

May 29, 2023
વધારે કોલ્ડડ્રીંકસનું સેવન કરવાથી થાય છે આવા ગંભીર નુકશાન,   તે જાણીને તમે આજથી જ કોલ્ડડ્રીકસ પીવાનું બંધ કરી દેશો. 
Facts

વધારે કોલ્ડડ્રીંકસનું સેવન કરવાથી થાય છે આવા ગંભીર નુકશાન, તે જાણીને તમે આજથી જ કોલ્ડડ્રીકસ પીવાનું બંધ કરી દેશો. 

May 25, 2023
ડુંગળી સુધરતા સમયે આંખોમાં બળતરા થતી હોય તો, આ ટ્રાય કરો..  પછી જુઓ આંખોમાં ક્યારેય આંસુ નહીં આવે.
Facts

ડુંગળી સુધરતા સમયે આંખોમાં બળતરા થતી હોય તો, આ ટ્રાય કરો.. પછી જુઓ આંખોમાં ક્યારેય આંસુ નહીં આવે.

May 25, 2023
ઘરમાં રાખેલ મંદિરના છે અમુક વાસ્તુ શાસ્ત્રના નિયમો,   જેને અનુસરવાથી વાસ્તુ દોષથી 100% બચી શકાય છે. 
Culture

ઘરમાં રાખેલ મંદિરના છે અમુક વાસ્તુ શાસ્ત્રના નિયમો, જેને અનુસરવાથી વાસ્તુ દોષથી 100% બચી શકાય છે. 

May 25, 2023
Next Post
ચેતવણી….. દરેક માતા-પિતાએ બાળકનો ઉછેર કરતાં પહેલા 5 વાતો જરૂર જાણી લેવી જોઈએ..

ચેતવણી..... દરેક માતા-પિતાએ બાળકનો ઉછેર કરતાં પહેલા 5 વાતો જરૂર જાણી લેવી જોઈએ..

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે કરો આ એક અચૂક ઉપાય,  આ ઉપાય ખોલી નાંખશે ભાગ્યના દ્વાર.

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે કરો આ એક અચૂક ઉપાય, આ ઉપાય ખોલી નાંખશે ભાગ્યના દ્વાર.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ પાનના સેવનથી ચરબી જલ્દીથી દૂર થવા લાગશે…  ગુજરાતમાં ગમે ત્યાં મળી આવશે આ પાન,

આ પાનના સેવનથી ચરબી જલ્દીથી દૂર થવા લાગશે… ગુજરાતમાં ગમે ત્યાં મળી આવશે આ પાન,

January 28, 2021
માત્ર આ એક ફળ શરીરની કેટલીક ગંભીર બીમારીને કાઢી શકે છે, જડથી.

માત્ર આ એક ફળ શરીરની કેટલીક ગંભીર બીમારીને કાઢી શકે છે, જડથી.

April 14, 2021
આડે ધડ ગોળીઓ લેતા પહેલા ચેતી જજો,  નહીં તો ફાયદાને બદલે થશે મોટું નુકશાન.

આડે ધડ ગોળીઓ લેતા પહેલા ચેતી જજો, નહીં તો ફાયદાને બદલે થશે મોટું નુકશાન.

December 4, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • આ એક ચીજ લગાવીને ગમે તેવા ખરાબ કાંસકોને પણ કરી શકો છો સાફ..   
  • શું તમે ગેસ, અપચા કે કબજિયાતની તકલીફથી પીડાઓ છો? કાયમી ઉકેલ માટે ઘરે જ બનાવો આ ચૂર્ણ..
  • આ એક અમૂલ્ય ઔષધિના છે અનેક ચમત્કારી ફાયદાઓ, જેનાથી થશે વાળ અને પેટની સમસ્યા જડ-મૂળ માંથી દૂર. 

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!