PardesiDude
  • Login
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac
No Result
View All Result
PardesiDude
Home Culture

કરો આ ભગવાનની પૂજા, લક્ષ્મીજી થશે અતિ પ્રસન્ન, જલ્દીથી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા કરો આ પૂજા.

Pardesi Dude by Pardesi Dude
November 20, 2022
0
કરો આ ભગવાનની પૂજા,  લક્ષ્મીજી થશે અતિ પ્રસન્ન,  જલ્દીથી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા કરો આ પૂજા.
0
SHARES
74
VIEWS
Share on FacebookShare on Twitter

👉દોસ્તો, તમે આર્થિક પ્રશ્નોથી ચિંતામાં છો ? વરંવાર કોઈને કોઈ આર્થિક પ્રોબ્લેમ અચાનક આવીને ઊભો રહે છે ? તો હવે તમારા એ તમામ પ્રશ્નો ઉકેલ આવી ગયો છે. આજે અમે તમને એ વાત જણાવી રહ્યા છીએ કે જેને તમે ઘરમાં રાખશો અને પૂજા કરશો એટલે તમારા તમામ દુઃખ દૂર થશે. 

RELATED POSTS

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

👉આપણા હિન્દુ ઘરોમાં તુલસીમાતાનો છોડ તો હોય જ છે. આદિ અનાદિ કાળથી ઘરની લક્ષ્મી એટલે ઘરની સ્ત્રીઓ આ તુલસીની પૂજા કરે છે તેને સવાર-સાંજ દીવો કરે છે, તેને નિત્ય પાણી આપે છે આમ તેની ઘણી સંભાળ રાખે છે. પરંતુ તુલસીની સાથે સાથે જો શાલિગ્રામની પણ પૂજા થાય તો ઘણો લાભ થાય છે. 

👉શાલિગ્રામ કોનું રૂપ મનાય છે : દોસ્તો, તમે કદાચ આ નામથી તો પરિચિત હશો જ. શાલિગ્રામ એ ભગવાન વિષ્ણુનું પ્રતિરૂપ મનાય છે. તે હિન્દુ લોકોની પવિત્ર એવી ગંડકી નદીમાંથી પ્રાપ્ત થાય છે. આ નદીના પ્રત્યેક પથ્થરને ભગવાન વિષ્ણુનું જ રૂપ માનવામાં આવે છે. તે કળા રંગના અને ગોળાકાર આકારના દેખાય છે. જેને શીલા ના નામથી પણ ઓળખવામાં આવે છે. 

👉હિન્દુ ધર્મમાં શાલિગ્રામ શીલના પૂજનનું વિશેષ મહત્વ રહેલું છે. જો શાલિગ્રામની શીલાનું પૂરી શ્રધ્ધાની સાથે નિત્ય પૂજન કરવામાં આવે તો તે ઘરોમાં ક્યારેય અશાંતિ નથી આવતી, એટલું જ નહીં પરંતુ જો નિયમથી પૂજા કરવામાં આવે તો ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરે છે. 

👉તમારા ઘરમાં એક જ શકિગ્રામની શીલા હોવી જોઈએ એક થી વધારે શાલિગ્રામ હોય તો ઘણા બીજા સંકટો પણ આવી શકે છે. શાલિગ્રામની એક જ શિલાની ભક્તિ ભાવથી તમારે પૂજા કરવાની છે. પુરાણોમાં તો કહેવાયું છે કે જે ઘરમાં શાલિગ્રામનો વાસ છે તે ઘર સર્વ તીર્થો બરાબર સ્થાન ધરાવે છે. ભગવાન ભોળાનાથે સ્કંદપુરાણના કાર્તિક મહાત્મ્યની સ્તુતિમાં શાલિગ્રામની સ્તુતિ કરેલી છે.   

👉જે ઘરોમાં હંમેશા કજિયા-કંકાસ થતાં જ રહે છે, તેના ઘરમાં આર્થિક પણ ઘણા મોટા મોટા પ્રશ્નો ઊભા થાય છે, તો તેનું કારણ છે તેના ઘરનો વાસ્તુદોષ. પરંતુ દોસ્તો, જે ઘરમાં હંમેશા શાલિગ્રામની પૂજા થાય છે તે ઘરના તમામ વાસ્તુદોષ નસ્ટ થાય છે.

👉શાલિગ્રામની પૂજાની વિધિ : દોસ્તો, ભગવાન વિષ્ણુનું રૂપ એવા શાલિગ્રામની પૂજા સાફ મનથી કરવી જોઈએ. તેની પૂજા નિયમિત થવી જોઈએ શાલિગ્રામની પૂજા સ્ત્રી કે પુરુષ ગમે તે કરી શકે છે. નિત્ય નહીને ભગવાન શાલિગ્રામની પૂજા કરવી, માત્ર શરીરને જ નહીં પરંતુ મનને પણ સાફ કરવાનું છે.

👉શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવીને પછી સાફ જળથી સ્નાન કરાવવું. ત્યારબાદ શાલિગ્રામને સ્નાન કરાવેલ પંચામૃતને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવું, સ્નાન કરાવીને ચંદનનું તિલક કરવું અને તુલસી દલ અર્પણ કરવું. આમ કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર રહે છે. શાલિગ્રામને નિયમિત ભોગ લગાવવો. તેમાં તમે સાદું ભોજન અર્પણ કરી શકો છો. 

👉એકાદશીના દિવસે પૂજાનું મહાત્મ્યમ્ : એકાદશીના દિવસે જો શાલિગ્રામની પૂજા કરવામાં આવે તો તેનું ફળ વિશેષ મળે છે. કોઈ પણ સ્ત્રી -પુરુષ એકાદશીના દિવસે વિધિવત પૂજન અર્ચન કરે તો તેના ભાગી ચમકી ઉઠે છે. તેના પર આવતા તમામ સંકટો ટળે છે, આર્થિક સ્થિતિમાં સુધાર આવે છે.   

 જો આવી જાણવા જેવી માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ  👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.

ShareTweet
Pardesi Dude

Pardesi Dude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

Related Posts

હાઇવે પર ચિત્તા અને કાર વચ્ચે થઈ જોરદાર ટક્કર,  પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.
Facts

હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

March 7, 2023
દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો…   વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…
Facts

દહીંમાં આ વસ્તુ નાખી લગાવીલો… વાળ ખરતા બંધ થઈ લાંબા થશે…

March 5, 2023
રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર..  જરૂર ટ્રાય કરો..
Facts

રસોડાની આ ત્રણ વસ્તુના પ્રયોગથી જ સિંક પરનો કાટ અને દાગ થશે દૂર.. જરૂર ટ્રાય કરો..

March 5, 2023
ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે….   જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..
Facts

ડાર્ક સર્કલ થવા પાછળ આ 7 કારણ જવાબદાર છે…. જાણી તેને દૂર કરવાની કરો કોશિશ..

March 4, 2023
અંજીર ખાવ તો છે પરંતુ,  જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.
Facts

અંજીર ખાવ તો છે પરંતુ, જાણો છો કે લીલા કે સૂકા બંનેમાંથી કયા અંજીર છે વધુ ફાયદો કરે છે.

March 4, 2023
નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ,  સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…
Facts

નહાતી વખતે કરો આ ખાસ પ્રયોગ, સ્કીન થશે ગોરી, ચમકતી અને એકદમ મુલાયમ…

March 4, 2023
Next Post
બદામ ખાવાની આ સાચી રીતની ઘણા લોકોને ખબર નથી,  આનાથી મગજને મળશે વધુ પોષણ.

બદામ ખાવાની આ સાચી રીતની ઘણા લોકોને ખબર નથી, આનાથી મગજને મળશે વધુ પોષણ.

તમે તમારી રાશિના અંકના આધારે જાણો કે,   કયા ક્ષેત્રમા તમને મળી શકે છે સફળતા..

તમે તમારી રાશિના અંકના આધારે જાણો કે, કયા ક્ષેત્રમા તમને મળી શકે છે સફળતા..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મકરસંક્રાંતિના તહેવારમાં આ શુભ કાર્યો કરવાથી સુર્યદોષ થશે દૂર, દેવી-દેવતાઓની કૃપા તમને બનાવશે ધનવાન…

મકરસંક્રાંતિના તહેવારમાં આ શુભ કાર્યો કરવાથી સુર્યદોષ થશે દૂર, દેવી-દેવતાઓની કૃપા તમને બનાવશે ધનવાન…

January 5, 2023
આ બીમારીવાળા લોકોએ ક્યારેય શીંગદાણાનું સેવન ન કરવું જોઈએ…   નહીં તો ગંભીર પરિણામ આવશે.

આ બીમારીવાળા લોકોએ ક્યારેય શીંગદાણાનું સેવન ન કરવું જોઈએ… નહીં તો ગંભીર પરિણામ આવશે.

February 21, 2023
કોઈ છોકરી આ 7 ઇશારા કરે તો સમજી લેવું કે તે પ્રેમમાં છે,  તમને કોઈએ આ 7 માંથી કોઈ ઇશારા કરેલ છે.॥

કોઈ છોકરી આ 7 ઇશારા કરે તો સમજી લેવું કે તે પ્રેમમાં છે, તમને કોઈએ આ 7 માંથી કોઈ ઇશારા કરેલ છે.॥

October 21, 2022

Popular Stories

  • પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો..,   તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    પારસી લોકોની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે જાણો છો.., તે જાણીને પગ નીચેથી ખસી જશે જમીન…

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય જવાનો દા-રૂની છૂટ આપવા પાછળનું સાચું કારણ તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય..

    0 shares
    Share 0 Tweet 0
  • બે ડોગ્સના ચીપકવા પાછળ આ એક મહત્વનું કારણ છે જવાબદાર, જરૂર કઇંક નવું જાણવા મળશે.

    0 shares
    Share 0 Tweet 0
  • ફટકડીનો એક ટુકડો આછા વાળને કરશે જોરદાર કાળા, લાંબા અને સિલ્કી.. જાણો ઉપયોગ કરવાની રીત.

    1 shares
    Share 0 Tweet 0
  • ચામડીના હઠીલા રોગો ધાધર, દાગ અને ખરજવા જડથી ગાયબ થશે, કરો આ દેશી ઈલાજ ઘર બેઠા.

    0 shares
    Share 0 Tweet 0
PardesiDude

Welcome to Pardesidude, We provide the best informative articles in the Gujarati language. We give you the best articles about life-changing motivation, Health, astrology, life hacks, Ayurveda, Yoga, and other Informative news.

LEARN MORE »

Recent Posts

  • ડાયાબિટીસના દર્દી હોવ તો ખાવ આ 4 ફળો, વગર દવાએ સુગર લેવલ કંટ્રોલમાં..
  • રામાયણના સીતાજીના હાલ અત્યારે છે કઇંક આવા, ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો..
  • હાઇવે પર ચિત્તો ટકરાયો કાર સાથે, બધાના હોશ ઊડી ગયા. પછી ચિત્તાએ કર્યું કૈંક આવું.. જુઓ આ વિડીયોમાં.

Categories

  • Business
  • Culture
  • Economy
  • Facts
  • Health
  • Inspiration
  • Jeevan Charitra
  • Lifestyle
  • Opinion
  • RECIPIE
  • Story
  • Success
  • Tech
  • Travel
  • Uncategorized
  • World
  • Zodiac
  • ઑટોમોબાઇલ

Important Links

  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact
  • About

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

No Result
View All Result
  • Home
  • Facts
  • Health
  • Jeevan Charitra
  • Zodiac

© 2021 Pardesidude - Design & Developed by iliptam.com.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: Content is protected !!